SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५ आत्मवादिम २३७ यथा - जातिस्मरणशक्त्या मृगापुत्रवत् संयमी पूर्वभवं स्मरति, व्याध्यादिकारणेन नष्टदृष्टिः पूर्वानुभूतं रक्तपीतादिवर्ण, नष्टश्रवणश्च शब्दं स्मरति । यथा गेहगवाक्षैः पूर्वदृष्टस्य पूर्वश्रुतस्यान्यत्रानुस्मर्ता देवदत्तः । O (२) नित्यत्वनिरूपणम् - अयमात्मा नित्यत्वादमूर्त इति विज्ञायते । अमूर्तत्वाच्च देहादन्य इति निश्चीयते । तथाहि - आत्मानुत्पत्तौ सत्यामविनाशी, तथा सर्वकालावस्थायी । तथा - आत्मा क्षणापेक्षयापि न निरन्वयनाशवान्; वस्तुत्वे सति उत्पत्तेरभावात्, ज्ञान से मृगापुत्र को पूर्व भव का स्मरण हुआ था । कोई-कोई संयमी अपने पूर्वभव का स्मरण करता है । रोग आदि किसी कारण से जिस की दृष्टि नष्ट हो गई है, वह पुरुष पहले अनुभव किए हुए लाल पीले आदि रंगों को स्मरण करता है, और जिसके कान नष्ट हो गये हैं वह शब्द का स्मरण करता है। किसी घर की खिडकियों के द्वारा पहले देखे हुए पदार्थों का या सुने हुए शब्दों का देवदत्त को अन्यत्र स्मरण होता है, अत एव देवदत्त खिडकियों से भिन्न है । उसी प्रकार आत्मा, इन्द्रियों से भिन्न है । अमूर्त प्रतीत हाता है और अमूर्त होने ( २ ) आत्माकी नित्यताआत्मा नित्य होने के कारण कारण देह से भिन्न है । वह इस प्रकार - आत्मा उत्पत्तिरहित और अविनाशी हैं, तथा सर्वकाल में स्थायी है, तथा आत्मा क्षण की अपेक्षा भी निरन्वय ( समूल) नाशवान् नहीं है, क्यों कि वस्तु होने पर भी उस की उत्पत्ति नहीं होती; जैसे आकाश । જ્ઞાનથી ભૃગાપુત્રને પૂર્વભવનું સ્મરણ થયું હતું. કાઇ કાઇ સચીને પાતાના પૂર્વ ભવનું સ્મરણ થાય છે. રાગ આદિ કાઈ કારણથી જેની દૃષ્ટિ ( નેત્રથી જોવાની શક્તિ ) નાશ પામી ગઇ છે તે પુરૂષ પ્રથમ અનુભવેલા લાલ, પીળા આદિ રંગનું સ્મરણ કરે છે. અને જેના કાન નષ્ટ થઇ ગયા હોય--( સાંભળવાની શકિત નાશ પામી હાય ) તે શબ્દનું સ્મરણ કરે છે. કાઇ ઘરની ખડકીએ દ્વારા પ્રથમ જોયેલા પદાર્થોનું અથવા તેા સાંભળેલા શબ્દનુ દેવદત્તને અન્યત્ર-બીજા સ્થળે સ્મરણ થાય છે. એ કારણથી દેવદત્ત ખડકીએથી ભિન્ન છે. તે પ્રમાણે આત્મા ઇન્દ્રિયેાથી ભિન્ન છે. (२) आत्मानी नित्यता આત્મા નિત્ય હાવાના કારણે અમૂત્ત જણાય છે અને અમૂત્ત હાવાના કારણે, દેહુથી ભિન્ન છે. તે આ પ્રમાણે-આત્મા ઉત્પત્તિરહિત અને અવિનાશી છે, તથા સવ” કાલમાં સ્થાયી છે, અને ક્ષણની અપેક્ષા પણ નિરન્વય ( સમૂળ ) નાશવાન્ નથી, શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy