________________
१८८
आचाराङ्गसूत्रे (५) गवेषणामार्गणानन्तरमनुपलभ्यस्य जीवादिपदार्थस्य सर्वतः परिभावन-निर्णयाभिमुखविचारपरायणता गवेषणा।
(६) संज्ञाइन्द्रियजन्यज्ञानविषयीभूतस्यार्थस्य पुनर्दर्शनेन " स एवाय"-मिति जायमानं ज्ञानं संज्ञा । यथा-"स एवायमाहारकलब्धिमान् महात्मा, यो मया कानने दृष्टः"।
__ (७) स्मृतिःअनुभूतार्थविषयकं ज्ञानं स्मृतिः। इदं ज्ञानमतीतविषयकं भवति । अत्रोदाहारणं यथा
(५) गवेषणामार्गणा के पश्चात् उपलब्ध न होने वाला जीवादि पदार्थों का पूरी तरह विचार करना अर्थात् निर्णय के अभिमुख विचारपरायणता गपेषणा है।
(६) संज्ञाइन्द्रियजन्य ज्ञानके विषयभूत पदार्थ का पुनः दर्शन होने पर यह वही है' इस प्रकार से उत्पन्न होने वाला ज्ञान संज्ञा कहलाता है। जैसे-"यह वही आहारकलब्धि वाले महात्मा हैं जिन्हें मैंने वनमें देखा था।
(७) स्मृतिपहले अनुभव किये हुए पदार्थ लो विषय करनेवाला ज्ञान स्मृति कहलाता है। स्मृतिज्ञान अतीतविषयक ही होता है । यहां एक उदाहरण है, जैसे
(५) गवेषण।માગણાની પછી ઉપલબ્ધ નહિ થવા વાળા જીવાદિ પદાર્થોને પૂરી રીતે વિચાર કરે અર્થાત્ નિર્ણયને અભિમુખ-વિચાર પરાયણતાને ગવેષણ કહે છે.
(१) संज्ञाઈન્દ્રિયજન્ય જ્ઞાનના વિષયભૂત પદાર્થોનું ફરી દર્શન થતાં “આ તેજ છે.” એ પ્રકારે ઉત્પન્ન થવા વાળું જ્ઞાન તે સંજ્ઞા કહેવાય છે. જેમ-“આ તેજ આહારકલબ્ધિવાળા મહાત્મા છે જેને મેં વનમાં જોયા હતા.”
(७) स्मृतिપ્રથમ અનુભવ કરેલા પદાર્થને વિષય કરનારૂં જ્ઞાન સ્મૃતિ કહેવાય છે. સ્મૃતિ-જ્ઞાન मतीत विषयनु०४, (वाती गये प्रसनु) य छ २६ मे १९२५ छ, रेम
શ્રી આચારાંગ સૂત્ર : ૧