________________
१७१
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.२. संज्ञावर्णनम् परिग्रहदर्शनेन, परिग्रहचिन्तनेन, परिग्रहसंग्रहेण च परिग्रहसंज्ञा जायते । बिल्यादिवनस्पतीनां स्वपत्रैः पुष्पफलाच्छादनदर्शनात् परिग्रहसंज्ञा विज्ञायते ।
(५) क्रोधसंज्ञा(५) क्रोधमोहनीयोदयाद् जीवस्य जात्यादिमदजनिता कर्तव्याकर्तव्यविवेकापहारिका स्वपराप्रीतिरूपप्रज्वलनात्मिका विभावपरिणतिः क्रोधसंज्ञा ।
(६) मानसंज्ञा(६) मानमोहनीयोदयाद् अंहकाररूपा आत्मनो विभावपरिणतिर्मानसंज्ञा । देवगुरुधर्मादीनां महतामनादरणादिना मानसंज्ञा विज्ञायते ।। सचित्त आदि बस्तुओं का परिग्रह देखने से, परिग्रह का विचार करने से, और परिग्रहका संग्रह करने से परिग्रहसंज्ञा उत्पन्न होती है। बिल्व (बेल) आदि वनस्पतिया अपने पत्तों से फूल फल वगेरह को ढंक लेती हैं, इस से उनमें परिग्रहसंज्ञा का होना प्रतीत होता है।
(५) क्रोधसंज्ञाक्रोधमोहनीय के उदय से जीव में जातिमद आदि से उत्पन्न, तथा कर्तव्य अकर्तव्य का विवेक नष्ट कर देने वाली स्वपर की अप्रीतिरूप, तथा जलनरूप आत्मा की विभावपरिणति क्रोधसंज्ञा कहलाती है।
(६) मानसंज्ञामानमोहनीय के उदय से अहङ्काररूप आत्मा की विभावपरिणति मानसंज्ञा कहलाती है । देव गुरु धर्म आदि बडोंका अनादर आदि करने से मानसंज्ञा मालूम होती है । કહેવાય છે. સચિત્ત આદિ વસ્તુઓને પરિગ્રહ દેખાવાથી, પરિગ્રહને વિચાર કરવાથી અને પરિગ્રહ સંગ્રહ કરવાથી પરિગ્રહસંજ્ઞા ઉત્પન્ન થાય છે. બિલવ (બીલી) આદિ વનસ્પતિઓ પિતાનાં પાંદડાથી કુલ–ફલ વગેરેને ઢાંકી દે છે, તેથી વનસ્પતિમાં પરિગ્રહસંજ્ઞા દેખાય છે.
(५) ओघसाકેમેહનીય કર્મના ઉદયથી, જીવને જાતિમદ વગેરેથી ઉત્પન્ન, તથા કર્તવ્ય અકર્તવ્યને વિવેક નાશ કરવાવાળી સ્વ–પરની અપ્રીતિરૂપ તથા જવલનરૂપ આત્માની વિભાવપરિણતિ તે ક્રોધસંજ્ઞા કહેવાય છે.
(१) मानसाમાનમોહનીય કર્મના ઉદયથી અહંકારરૂપ આત્માની વિભાવપરિણતિ માનસંજ્ઞા કહેવાય છે. દેવ, ગુરૂ, ધર્મ આદિ મોટાઓનો અનાદર વગેરે કરવાથી માનસંજ્ઞા માલુમ પડે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧