________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सु.२ संज्ञावर्णनम्
अथवा-संज्ञानं संज्ञा-चेतना, सा चाशातवेदनीयमोहनीयकर्मोदयजन्यविकारयुक्ता आहारादिसंज्ञादित्वेन व्यपदिश्यते । सा द्विधा-अनुभवनसंज्ञा, ज्ञानसंज्ञा च । तत्रानभवनसंज्ञा षोडशविधा। तत्र भगवतीसूत्रोक्तदशविधसंज्ञा उपादायाधिकाः षट् संज्ञाः समिलिताः षोडश भवन्ति । तत्र (१) सुखसंज्ञा, (२) दुःखसंज्ञा, (३) मोहसंज्ञा, (४) विचिकित्सासंज्ञा, (५) शोकसंज्ञा, (६) धर्मसंज्ञा चेति षड् अधिका विज्ञेयाः।
(१) आहारसंज्ञा(१) क्षुद्वेदनीयोदयात् कवलाद्याहारार्थ तथाविधपुद्गलोपादानक्रिया सम्यग् ज्ञायतेऽनयेत्याहारसंज्ञा। यद्वा-क्षुद्वेदनीयोदयसमुद्भवः आहाराभि
अथवा संज्ञानं-संज्ञा-चेतना, अर्थात् संज्ञा चेतना को कहते हैं । यह जब अशातावेदनीय और मोहनीय कर्म के उदय से जनित विकारों से युक्त होती है तब वह आहार आदि संज्ञा कहलाने लगती है । वह दो प्रकार की है-(९) अनुभवनसंज्ञा और (२) ज्ञानसंज्ञा । इन में से अनुभवनसंज्ञा सोलह प्रकार की है । भगवतीसूत्रोक्त दश संज्ञाओ में छह संज्ञाएँ मिला देने से सोलह हो जाती हैं। छह संज्ञाएँ ये हैं--(१) सुखसंज्ञा, (२) दुःखसंज्ञा, (३) मोहसंज्ञा, (४) विचिकित्सासंज्ञा, (५) शोकसंज्ञा, और (६) धर्मसंज्ञा।
(१) आहारसंज्ञा क्षुधावेदनीय के उदय से कवलाहार आदि के लिए योग्य पुद्गलों को ग्रहण करने की क्रिया जिस द्वारा सम्यक् प्रकार से जानी जाय वह आहारसंज्ञा कहलाती है । અથવા–સંજ્ઞાન એટલે સંજ્ઞા, તે ચેતના, અર્થાત ચેતનાને સંજ્ઞા કહે છે તે જ્યારે અસાતવેદનીય અને મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન વિકાર યુક્ત હોય છે, ત્યારે તે આહાર આદિ સંજ્ઞા કહેવાય છે. તે બે પ્રકારની છે-(૧) અનુભવનસંજ્ઞા અને (૨) જ્ઞાનસંજ્ઞા. તેમાં અનુભવનસંજ્ઞા સોળ પ્રકારની છે, ભગવતીસૂત્રોક્ત દસ સંજ્ઞાઓમાં છ મેળવી દેવાથી સેળ થાય છે, છ સંજ્ઞાઓ આ છે –(૧) સુખસંજ્ઞા, (२) मसा, (3) भाडशा, (४) वियित्सिाशा, (५) संज्ञा भने (6) धर्मज्ञा .
(१) माहारसસુધા (ભૂખ) વેદનીયના ઉદયથી કવલાહાર આદિ માટે યોગ્ય પુગલેને ગ્રહણ કરવાની ક્રિયા જેના વડે સમ્યફ પ્રકારથી જાણી શકાય, તે આહારસંજ્ઞા કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧