________________
१४७
-
आचारचिन्तामणि-टीका अवतरणा षड्द्रव्यविचारः
अधुना व्यवहारनयमाश्रित्योच्यतेव्यवहारतो धर्माधर्माकाशकाला निष्क्रियाः, जीव-पुद्गलाश्च सक्रियाः । व्यवहारनयतो जीवो रागद्वेषरूपाशुद्धपरिणत्या प्रतिसमयमनन्तपुद्गलपरमाणुस्कन्धाऽऽदानक्रियां करोति। परमाणुपुद्गला अपि कर्मवर्गणारूपेण जीवस्य सर्वस्मिन् प्रदेशे संलग्ना भवन्ति, अतस्ते संश्लेषक्रियां पूरणगलनादिक्रियां च कुर्वन्ति, तस्माद् व्यवहारनयतो जीव-पुद्गलावेव सक्रियौ ।
षड्द्रव्यविषये कर्तृत्वाकर्तृत्वनिरूपणम्निश्चयनयेन पड् द्रव्याणि स्वस्वरूपकर्तृणि, तस्मात्तेषां कर्तृत्वमुपपद्यते ।
अब व्यवहार नय की अपेक्षा से कयन किया जाता है---व्यवहारनय से धर्म अधर्म आकाश और काल क्रियारहित हैं, तथा जीव और पुद्गल सक्रिय हैं । व्यवहार नय से जीव राग-द्वेषरूप अशुभ परिणति के द्वारा प्रति समय अनन्त पुद्गल परमाणुओं के स्कन्धों को ग्रहण करने की क्रिया करता है। परमाणु पुद्गल भी कर्मवर्गणारूप में परिणत हो कर जीव के समस्त प्रदेशों में बद्ध होते हैं, अतः वह बन्धनरूप क्रिया करते हैं, और पूरण गलन आदि क्रिया भी करते हैं, इस प्रकार व्यवहार नय से जीव और पुद्गल ही सक्रिय हैं।
छह द्रव्यों का कर्तापन और अकर्तापन---- निश्चय नय से छहों द्रव्य अपने २ स्वरूप के कर्ता हैं, अतः सभी द्रव्यां में
હવે વ્યવહારનયની અપેક્ષાઓ કહેવાય છે–વ્યવહારનયથી ધર્મ અધમ આકાશ અને કાલ કિયારહિત છે, તથા જીવ અને પુગલ સક્રિય છે. વ્યવહારનયથી જીવ રાગ-દ્વેષરૂપ અશુભ પરિણતિ દ્વારા પ્રતિસમય અનન્ત પુદ્ગલ પરમાણુઓના ઔધોને ગ્રહણ કરવાની ક્રિયા કરે છે. પરમાણુ પુદ્ગલ પણ કર્મવર્ગણારૂપમાં પરિણત થઈને જીવના સમસ્ત પ્રદેશમાં બદ્ધ થઈ જાય છે (સર્વ પ્રદેશને ચૂંટી જાય છે) તેટલા કારણથી તે બંધનરૂપ કિયા કરે છે, અને પૂરણ-ગલન આદિ ક્રિયા પણ કરે છે. એ પ્રમાણે વ્યવહારનયથી જીવ અને પુગલ જ સક્રિય છે.
દ્રવ્યોનું કર્તાપણું અને અકર્તાપણું– નિશ્ચયનયથી છ દ્રવ્ય, પિતતાના સ્વરૂપમાં કર્તા છે. તેથી સર્વ દ્રવ્યમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૧