________________
आचारचिन्तामणि-टीका अवतरणा षइद्रव्यविचारः वर्गणागतानन्तपुद्गलपरमाणुघटितस्कन्धा जीवानो ग्राह्या भवन्ति ।
रागद्वेषरूपाशुद्धप्रवृत्त्याऽऽत्मनः प्रतिप्रदेशमनन्तानन्तकर्मवर्गणा अयोगोलकवहिवल्लोलीभूताः सन्ति, अत एवानन्तज्ञानादयो गुणा जीवस्य तिरोहिता भवन्ति । एवं च जीवोपेक्षयाऽनन्तगुणाधिकाः पुद्गला ज्ञातव्याः। ते च पुद्गला रूपिणोऽचेतनाः सक्रियाः पूरणगलनस्वभावा वेदितव्याः ।
षड्द्रव्येषु सक्रिय-निष्क्रियविचारःषडद्रव्येषु निश्चयनयेन सर्वाणि द्रव्याणि सक्रियाणि । व्यवहारनयतो धर्माधर्माकाशकालाख्यानि चत्वारि द्रव्याणि क्रियारहितानि । जीवपुद्गलौ सक्रियौ परमाणुओं से बने हुए स्कन्ध जीवों द्वारा ग्रहण करने योग्य होते हैं ।
राग और द्वेषरूप अशुद्ध प्रवृत्ति के कारण आत्मा के एक एक प्रदेश में अनन्तानन्त कर्मवर्गणाएँ इस प्रकार एकमेक हो रही हैं, जैसे लोहे का गोला और अग्नि एकमेक हो जाते हैं, इसी कारण जीव के अनन्त ज्ञान आदि गुण ढंक जाते हैं। इस प्रकार जीवों की अपेक्षा पुल अनन्त गुणा अधिक जानने चाहिए। ये पुद्गल-रूपी, अचेतन, सक्रिय, और पूरणगलनस्वभाववाले हैं।
छह द्रव्यों में सक्रिय-निष्क्रियका विचारनिश्चय नय से छहों द्रव्य सक्रिय हैं, किन्तु व्यवहारनयसे धर्मास्तिकाय अधर्मास्तिकाय आकाश और काल नामक चार द्रव्य क्रिया रहित हैं, जीव और पुद्ल द्रव्य सक्रिय
અનન્ત પુગલ પરમાણુઓથી બનેલા સ્કંધ જી દ્વારા ગ્રહણ કરવા યોગ્ય હોય છે.
રાગ અને દ્વેષ રૂપ અશુદ્ધ પ્રવૃત્તિના કારણે આત્માના એક-એક પ્રદેશમાં અનંતાનંત કર્મ વર્ગણાઓ એ પ્રમાણે એકમેક થઈ રહી છે કે-જેમ લેઢાને ગળે અને અગ્નિ એકમેક થઈ જાય છે, એ કારણથી જીવના અનંત જ્ઞાન આદિ ગુણ ઢંકાઈ જાય છે. એ પ્રમાણે જીવની અપેક્ષા પુદગલ અનંતગુણ અધિક જાણવા જોઈએ. તે પુદ્ગલ, પી, અચેતન સક્રિય અને પૂરણુગલનસ્વભાવવાળા છે.
છ દ્રામાં સક્રિય નિષ્ક્રિયનો વિચાર નિશ્ચયનય પ્રમાણે છે દ્રવ્ય સક્રિય છે, પરંતુ વ્યવહારનયથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાલ નામના ચાર દ્રવ્ય ક્રિયારહિત છે, જીવ અને प्र. आ.-१९
શ્રી આચારાંગ સૂત્ર : ૧