SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ आचारागसूत्रे तस्माद् यश्च यावानुपयोगांशः सर्वसंसारिजीवेषु यथासंभवं स्वभावतोऽनाटतो वर्तते, नत्र सर्वतो जघन्य उपयोगांशः प्रमथसमये खल्वपर्याप्तानां सूक्ष्मनिगोदानामेव भवति। ततः परं स एवोपयोगांशः अवशिष्टैकेन्द्रिय द्वि-त्रि-चतुः-पञ्चन्द्रियभेदाद् भिद्यमानः संभिन्नस्रोतस्त्वादिलब्धिसमृहेन च लब्धिनिमित्तकरणशरीरेन्द्रियवाङ्मनांसि समाश्रित्य प्रवर्धमानो विविधक्षायोपशमकृतवैचित्र्यवतामवग्रहादीनां भेदेन ततोऽप्यधिकतरं वर्धमानः सकलघानिकर्मक्षयं कृत्वा, सकलज्ञेयग्राहिकां परां विशुद्धि "सर्व जीवों के अक्षर का अनन्तवां भाग ज्ञान सदैव उघाडा (निरावरण) बना रहता है, अगर वह भी ढक जाय तो जीव अजीव हो जाय।" "मेघों का खूब समुदाय होने पर भी चन्द्रमा और सूर्य को प्रभा तो बनी ही रहती है।" __उपयोग का जो सर्व जघन्य अंश समस्त संसारी जीवोंमें सर्वदा अनावृत बना रहता है, वह जघन्य अंश उत्पत्ति के प्रथम समय में वर्तमान अपर्याप्त सूक्ष्म निगोदिया जीवों में भी होता है। तत्पश्चात् वही उपयोग का अंश एकेन्द्रिय द्वीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय के भेद से भिन्न होता हुआ संभिन्नस्रोतस्त्व आदि लब्धियों के समूह से लब्धि, निमित्त, करण, शरीर, इन्द्रिय वचन और मन का आश्रय लेकर बढता जाता है। यहां तक कि विविध प्रकार के क्षयोपशम की विचित्रता वाले जीवों के अवग्रह आदि के भेद से और उस से भी अधिक बढकर समस्त घाती कर्मों का क्षय होने पर समस्त ज्ञेय पदार्थों “સર્વ જીવને અક્ષરને અનંત ભાગ જ્ઞાન સદૈવ ઉઘાડું (નિરાવરણ) રહે છે. અગર તે પણ જે ઢંકાઈ જાય તે જીવ અજીવ થઈ જાય” “મેઘને ખુબ સમુદાય હોય તે પણ ચંદ્ર અને સૂર્યની પ્રભા બની રહે છે.” ઉપયોગને જે સર્વ જઘન્ય અંશ તમામ સંસારી જીવોમાં સર્વદા અનાવૃત (ઉઘાડા) બની રહે છે. તે સર્વ જઘન્ય અંશ ઉત્પત્તિના પ્રથમ સમયમાં વર્તમાન, અપર્યાપ્ત સૂક્ષ્મ નિગેદનાઓમાં પણ હોય છે. તે પછી તે ઉપયોગને અંશ એકેન્દ્રિય દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી ભિન્ન થઈને, સંભિન્નસ્રોતસ્વ આદિ લબ્ધિઓના સમૂહથી, લબ્ધિ, નિમિત્ત, કરણ, શરીર, ઇન્દ્રિય, વચન અને મનને આશ્રય લઈને વધતું જાય છે, અહીં સુધી કે વિવિધ પ્રકારના ક્ષયોપશમની વિચિત્રતાવાળા જીવેને અવગ્રહ આદિ ભેદથી અને તેનાથી પણ અધિક વધીને સમસ્ત ઘાતી કર્મોને શ્રી આચારાંગ સૂત્ર : ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy