________________
आचारचिन्तामणि-टोका अवतरणा पुद्गलास्तिकाय
११५ एवं द्विगुणतः समारभ्य यावत् संख्यातासंख्यातानन्तगुणस्निग्धस्य पुद्गलस्य द्विगुणतः समारभ्य यावत् संख्यातासंख्यातानन्तगुणम्निग्धेन सर्वेण समगुणेन पुद्गलेन परस्परं बन्धो न भवति । नथा द्विगुणादिरूक्षस्य द्विगुणादिरूक्षेण सर्वेण समगुणेन यावदनन्तगुणरूक्षेण पुद्गलेन सह परस्परं बन्धो न भवति । यथा तुल्यबलगुणमल्लयोरुभयोर्मध्ये परस्परं कोऽपि कश्चिदभिहन्तुं न प्रभवति । ___इत्थं च तुल्यसंख्यके स्निग्धत्वे सति स्निग्धस्य स्निग्धेन सह बन्धो न भवति, तुल्यसंख्यके रूक्षत्चे सति रूक्षस्य रूक्षेण सह बन्धो न भवतीति सारांशः।
अथ जघन्यसिग्धस्य कीदशेन स्निग्धेन सह परस्परं बन्धो भवति ?
इसी प्रकार द्विगुण से लेकर संख्यात असंख्यात और अनन्तगुण स्निग्ध पुद्गलका द्विगुण से लेकर संख्यात असंख्यात और अनन्तगुण स्निग्धतावाले समगुण पुद्गल के साथ आपस में बन्ध नहीं होता । तथा द्विगुण आदि रूक्ष समगुणवाले किसी भा पुद्गल के साथ बन्ध नहीं होता है । जैसे—-समान बलवाले दो मल्लों में से कोई किसी को पराजित नहीं कर सकता।
इस प्रकार समान स्निग्धता होने पर स्निग्ध पुद्गलका स्निग्ध पुद्गल के साथ बन्ध नहीं होता है, और समान रूक्षता होने पर रूक्षका रूक्षके साथ भी बन्ध नहीं होता है।
शंका-जघन्य स्निग्ध का किस प्रकार के स्निग्ध पुद्गल के साथ परस्पर बन्ध होता है ।
એ પ્રમાણે દ્વિગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનંતગુણ સ્નિગ્ધ પુદ્ગલને દ્વિગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત, અને અનંતગુણ સ્નિગ્ધતાવાળા સમગુણ પુદ્ગલની સાથે આપસમાં બંધ થતા નથી. તથા દ્વિગુણ આદિ રૂક્ષ યુગલને દ્વિગુણ આદિ રૂક્ષ સમગુણવાળા કોઈ પણ પુદ્ગલની સાથે બંધ થત નથી. જેમ સમાન બળવાળા બે મલ્લામાંથી કેઈ કેઈને પરાજિત કરી શકતા નથી.
એ પ્રમાણે સમાન સ્નિગ્ધતા હોવા છતાંય, સ્નિગ્ધ પુગલને સ્નિગ્ધ પુદ્ગલની સાથે બંધ થતું નથી, અને સમાન રૂક્ષ હોવા છતાંય રૂક્ષને રૂક્ષની સાથે પણ બંધ થતું નથી.
શંકા-જઘન્ય સ્નિગ્ધ પુગલને ક્યા પ્રકારના સ્નિગ્ધ પુદગલની સાથે પરસ્પર બંધ થાય છે?
શ્રી આચારાંગ સૂત્ર : ૧