SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે આવેલું જવાસિયા છે કે જ્યાં એક પ્રાચીન છે. મંદિર છે.) * જાઉર (પા.) પા. મા. ૧૨ ડ.-(જુઓ શાંતિકુશલ ૧૯૯. ૧૭, કલ્યાણસાગર ૭. ૯ અને મેવ. ૫૫. ૭૬; આ છેલ્લા ઉલ્લેખ પ્રમાણે તે મેવાડમાં હોવું જોઈએ.) * જાડ (પા.) પા. મા. ૧૨ સ. * જાલુહુર (પા.) પા. છે. ૪૦.-(આ મારવાડમાં આવેલું પ્રાચીન જાવાલિપુર–સેવનગિરિ, આધુનિક જાલોર છે, કે જેના ઘણા ઉલ્લેખો મળે છે, જુઓ “યતીન્દ્રવિહાર” પૃ. ૧૬૯) : જારે (પા.) પા. મા. ૧ર સ-(જુઓ મેધવિજય ૧પ. ૨૦; મેઘ. ૫૫. ૭૭ અને મહિમા. ૫૯. ૮) * જિસમ (પા.) પા. મા. ૧ર :. જિસેહર (પા.) પા. મા. ૧ર :. જીરાઉલ (પા.) પા. છે. ૩૦; પા. મા. ૧૧ ડ; 9. ચ. ૫.—– (“જીરાવલા પા.” અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ છે; તે સં. ૧૧૧રમાં પાવાગઢમાં પ્રતિષ્ઠિત થયા હતા; સં. ૧૮૯૬માં તે વડોદરામાં પુનઃ પ્રતિષ્ઠિત થયા અને કલ્યાણ પા.'ના નામથી પૂજાય છે. જુઓ . લાલચન્દ્ર ભ. ગાંધી, “પાવાગઢ''; તેના ઘણા ઉલ્લેખો છે); જીરાવલી ગામ, પ્રાચીન જીરિકાપલિ, આબુ પાસે છે; ત્યાં જ સં. ૧૩૧૦માં પેથડે તે બિંબનાં દર્શન કીધાં; સં. ૧૫૨૫માં પણ તે ત્યાં જ હતું, જુઓ જૈ. સા. સં. ઈ. પૅરા પ૮૧, ૪૯૮ આદિ) * જુઠા (પા.) પા. મા. ૧ર :.- પાટણ પાસે આવેલા ધિણોજમાં પૂજાતા “ઝટવા પા.” ?) જેસલમેર (પા.) પા. છે. ૩૭ જેસલમેર]; પા. મા. ૧ર બ(સ. ૧૪૭૩માં શ્રીજિનવર્ધન સરિજીએ ત્યાં લક્ષ્મણવિહાર નામના પાર્થ જિનાલયની પ્રતિષ્ઠા કીધી. જુઓ જ. સા. ઇ. પંરા ૬૬૭ અને ૬૯૫. તેના અનેક ઉલ્લેખ મળે છે, દા. ત. કલ્યાણસાગર ૭૧. ૧૮, મેઘવિજય ૧પ. ૨૫, શાંતકુશલ ૧૯૯. ૧૦; ત્યાંનું બિંબ ચિંતામણિ પાનું હતું. જુઓ આ. કા. મ. પૃ. ૨૬.) જોધપુર (પા.) પાડે છે. ૪૦; પા. મા. ૧ર બ.-સરખાવો મંડોવરો. - ઝંકારવ (પા.) પા. મા. ૨૩ અ. ' ઝાડુલીઉ (પા.) પા. છે. ૪૫.-(આ આધુનિક ઝાડલી હોય કે જે બામણવાડાની પાસે આવેલું છે અને જ્યાં એક પ્રાચીન અને વિશાલ જિન
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy