________________
| (૩) સ્થાને અને બિબોની સૂચી અકબરપુર (ખંભાતનું એક પર્સ) પા. મા. ૩૧. અગ્યારે ફણ (પા.) પા. મા. ૨૧.
અજાહરૂ (પા.) પા. છ. ૨૨.-(દીવ પાસેના ના ગામમાં, વિ. વિ. પૃ. ૮૬માં “અજાગ્રહ”ના “નવનિધિ' પા. ઉલિખિત છે, તે આ જ હશે.)
અ ધ્યા (પા.) પા, મા. ૨૦.-(વિ. વિ. પૃ. ૨૪માં ત્યાંની “પાસ નાહવાડિયા” ઉલિખિત છે; ત્યાંની પા. મૂર્તિ સેરીસા લઈ જવામાં આવી.)
અજનગિરિ (પા.) પા. છ. ૨–(શીલવિજયજી ૧૧૯, ૭૬ પ્રમાણે આ નામનું જૈન તીર્થ કાવેરી નદી પાસે હતું; પ્રેમીજી ૨૩૪ પ્રમાણે તે મલયાચલ ઉપર કુર્ગમાં હતું, પરંતુ ત્યાંના મૂલ નાયક શાંતિનાથ અને અનંતનાથ હતા.)
અંતરિક્ષ (પા.) પા. છ. રપ, પા. મા. ૨૦-અંતરીક] (આકેલા પાસના શ્રી પુર–આધુનિક સિરપુરનું પ્રસિદ્ધ બિંબ.)
અંતરીક = અંતરિક્ષ : અભિજન (પા.) પા. મા. ૨૧.
અમીઝરે (પા.) પા. છે. ૨૬; પા. મા. ૨૦ (આ નામનાં અનેક બિબો પ્રસિદ્ધ છે.)
* અમીબુંદ (પ.) પા. મા. ૨૦. > અમૃતપૂરે (પા.) પા. મા. ૨૧. અલવર (“રાવણ પા.') પા. છ. ૩૮.- તે આજે પણ ત્યાં પૂજાય છે.) અવંતિ (પા.) પા. છે. ૩૫-(ઉજનમાં પ્રસિદ્ધ)
અશેક (પા. ૨) પ. છે. ૩૮.-(વિ. વિ. પૃ. ૮૬ પ્રમાણે તે ચંપામાં હતા.)
અષ્ટાપદ છે. ૪.
અહિચ્છત્ર (પા.) ૫. . ૩૬; પા. મા. ૨૦.-(બરેલી જિલ્લામાં રામનગર પાસે આવેલા આ પ્રાચીન પો. તા.નું નામાન્તર “શિવાપુરી', સિવાયરિ” હતું; તેને ઘણા ઉલ્લેખો મળે છે.)
અહી છ = અહિ છત્ર.
1. જે આકડાઓની પાસે “.”છાપેલું છે તે આંકડાઓ પૃથ્યના, બાકીના પદ્યના સમજવા; માત્ર પ્રા. તી. મા. સં.માંના હરેક ઉલ્લેખને પહેલો આંકડો પૃષ્ઠનો અને બીજે પવનો છે. જે નામોને પત્તાં નથી લાગ્યો તેની પાસે ની નિશાની લગાવી છે.