________________
૬૪
થઈ તે પહેલાં એક વર્ષ અગાઉ અહીના શ્રી શાંતિનાથ ભ ના મંદિરમાંથી મળી આવતા પહેલી દેરીના સ૦ ૧૦૮૭ ના લેખના આધારે કહી શકાય કે એ સમય પહેલાં આરાસણમાં મંદિશ બાંધવાના પ્રાર ંભ થયે
"
આ મંદિર કાણે બધાથ્યાં એ વિશે કેાઈ નિણું યાત્મક હકીકત મળી નથી. છતાં શ્રી શીલવિજયજી પેાતાની તીમાલા' માં નોંધે છે કે—
આરાસણિ છિ વિમલવિહાર, અખાદેવી ભુવન ઉદાર.” ( જૂએ, પ્રાચીન તીર્થ'માલા ભા૦ ૧ પૃ૦ ૧૦૩, કડી : ૩૧ ) શ્રી સૌભાગ્યવિજયજીએ સ૦ ૧૭૫૦ માં રચેલી ‘તીથ
66
માલા' માં પણ જણાવ્યું છે—
66
આરાસણ આબૂઢે જે નર ચઢે રે, વિમલવસી વિસતાર. ”
વળી, ખીમાકૃત ‘ચૈત્ય-પરિપાટી ગાથા : ૧૭ માં જણાવ્યું છે કે—
ઃઃ
“ આરાસણ અરબદ શિરે, વંદુ વિમલવિહાર.”
(‘જૈનયુગ' પુસ્તક : ૪, અંક : ૬-૮, પૃ૦ ૨૫૨) વિજયપ્રશસ્તિ મહાકાવ્ય’ સ : ૨૧, શ્લા ૬૦ની ટીકમાં પણ એ જ વાતનું સમર્થન મળે છે કે— 'अपि पुनः आरासणपुरे श्रीबिमल मन्त्रिकारितप्रासादेषु '
આ મષા ઉલ્લેખે અહીના બધાં ક્રિશ મંત્રી વિમ-