________________
આ બંને ભાગને સાંધીને એક જ સ્થળે ચુંટાડવા જોઈએ જેથી લેખ સાથેની શિલ્પકૃતિ જળવાઈ રહે.
આબૂ ઉપરના મંદિરમાંના પટ જે જ આ પટ છે. તેની ઉપર સં. ૧૩૩૮ને લેખ છે.
આ દેવાલયની જગતીમાં–ભિટ્ટમાં ચારે બાજુએ ફરતી ગજરૂર છે. તેમજ નર-નારીનાં જોડલાંની નરસર છે. તદુપરાંત દેવ, યક્ષ, યક્ષિણીનાં મેટાં પૂતળાં ફરતે બેસાડેલાં છે. કેટલેક સ્થળે કામશાસ્ત્રીય જોડલાંની આકૃતિઓ પણ કેરેલી નજરે પડે છે.
મંદિરમાં ઘૂમટના અમલસારની નીચે ચારે બાજુએ મેંઢાં મૂકેલાં છે. મંદિરમાંની દેવકુલિકાઓના અગ્રભાગના છેડા ઉપર આવેલા સ્તંભે, તેમ જ દેવગૃહની પરસાલમાંના સ્તંભે આબૂ ઉપર આવેલા દેલવાડાના વિમલવસહી મંદિરના જેવા જ છે.
રંગમંડપની બીજી બાજુ ઉપરના દરવાજામાં તેમ જ છેડેના બે સ્તંભની વચ્ચેની કમાને ઉપર મકરનાં મુખે. મુકવામાં આવ્યાં છે. આ મુખમાં બેસાડેલું કેરણભર્યું સુંદર તેરણ શેભી રહ્યું છે. એ તેરણ ઉપરના પથ્થરની. નીચેની બાજુને સ્પર્શે છે. આ તરણ આબુ ઉપરના વિમલવસહી મંદિરમાં તેરણ જેવું જ છે.
મંડપના સ્તંભેની તેમજ પરસાલના સ્તંભની ખાલી કમાને, જે ગૂઢમંડપના હારની બરાબર સામે રહેલી છે. અને ઉપરના પાટડાની નીચે આવેલા આગળા ઉપરથી