SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આરાસણ તી અપર નામ શ્રી કુંભારિયાજી તીર્થ [ શ્રી નેમિનાથ ભગવાનનું તી ] વર્તમાન સ્થિતિ આજના ગુજરાત રાજ્યની ઉત્તરે ગિરિરાજ આબૂ આવેલા છે. એ પહાડ ગૂજરાત અને રાજસ્થાન રાજ્યને અલગ પાડતા સીમાચિહ્ન સમેા જણાય છે. આસપાસનાં નાનાં મેટાં ગામેાનાં જૈન મદિરા અને અવશેષાના પિર વારથી તેમજ પેાતાના ખેાળામાં આપતાં કલામય રમણીય જૈન મદિરાથી એ નેાના તી રાજનું ગૌરવ પામ્યા છે. એવા પવિત્ર આવ્યૂ પહાડની દક્ષિણ-પૂર્વમાં આરાસણના ડુંગરા દેખાય છે. એ આરાસણ અથવા કુ ભારિયાજીના નામથી ઓળખાતા તીર્થ ધામના પરિચય આપવાને અહીં પ્રયત્ન છે.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy