________________
૧૭
પામશે' એવી આના તેના શિષ્યને આપવામાં આવેલી, તેથી કાઈ એ પેટીને સ્પર્શી સુદ્ધાં કરતા નહીં. શેઠ ગેાડભાઈ એ ૫૦ શ્રીભગવાનદાસ જૈનને દેરાસરના કામ માટે મુંજપુર ખાલાવેલા ત્યારે એ પેટી ખેાલવાનુ એમણે બીડું ઝડપ્યું. પેટી ખેાલતાં પ્રાચીન હસ્તલિખિત પુસ્તકાના ભંડાર મળી આવ્યા. એ ભંડાર શ્રીશ ખેશ્વરતીના વહીવટદારાએ રૂા. ૨૧૦] આપીને તે મહાત્મા પાસેથી ખરીદી લીધે.
શ ંખેશ્વર તીથી ૬-૭ માઈલ દૂર આ ગામ છે, તેથી ભાવુક યાત્રીએ આ ગામનાં દેરાસરાનાં દર્શન કરતાં ઋતિહાસ પણ જાણે એ દૃષ્ટિએ આ ગામનું વર્ણન અમે અહીં આપ્યું છે.
ff