SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [૨-૨૨૬ ]. શ્રી શાંતિનાથ ભવના મંદિરમાં પાંચમી દેરીમાંને લેખ– . संवत् ११३८, निःश्रेयसाय जनकस्य जिंद(?)कस्य महत्तमः । सांतिः कारयामास शांतिनाथस्य प्रतिमा कृति ॥ १॥ –સં૦ ૧૧૩૮ના શ્રેણી જિદકના પુત્ર મહત્તમ શ્રી શાંતિએ મેક્ષ માટે શ્રી શાંતિનાથની મૂર્તિ ભરાવી. [૭–૨૨૭] શ્રી શાંતિનાથ ભ૦ના મંદિરની એક દેરીમાને લેખ सं० ११३८, सहदेवसुतो धीमान् नेदिस्थो मुक्तये जिनं । ચંદ્રમમવીરરત્વ માતૃ-પત્ની-કુતિયુતઃ | ૬ –સં. ૧૧૩૮માં શ્રેષ્ઠી સહદેવના બુદ્ધિમાન પુત્ર શ્રેણી નંદિસ્થ મુક્તિને માટે માતા, પત્ની તેમજ પુત્રની સાથે શ્રીચંદ્રપ્રભદેવની પ્રતિમા ભરાવી. [૮-૨૨૮] શ્રી શાંતિનાથ ભટ ના મંદિરની એક દેરીમાંને લેખ ॐ संवत् ११३८ माघ सुदि १३, वर्द्धमानस्य मोक्षार्थ धनदेवेन कारिता । પ્રતિમા નેમિનાથ ત્રિ(?)જનતા II II
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy