SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ , STD શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ , અણહિલપુર પાટણમાં આ અષ્ટપ્રકારી રાસની સરસ સંબંધવાળી કથાઓની શ્રેણિની પંચાસરા પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં ગૂંથણી કરી અને મારા આત્મઘરને વિષે અગણિત | સુખની પ્રાપ્તિ થઈ છે. (૧૬) - એ પ્રમાણે અઠ્યોતેરમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે, ધન્યાશ્રી રાગવાળી આ ઢાળ પૂર્ણતાને પામી. સાથે સાથે અષ્ટપ્રકારી રાસની પણ પૂર્ણાહુતિ થઈ, જે કોઈ ભવ્યાત્મા આ અષ્ટપ્રકારી પૂજાના રાસને ભણશે, ગણશે, સાંભળશે તેના ઘરે માંગલિકની માળા થશે અને એ દ્વારા ચતુર્વિધ સંઘ દિન દિન અધિક દીપતો રહેશે અને જે આત્માઓ પરમાત્માની ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમકિત સહિત વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરશે તે આત્માને ઘેર સુખ સંપત્તિ આવી મળશે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં આવશે. | માટે હે ભવ્યજનો ! હે શ્રોતાજનો ! આ અષ્ટપ્રકારી પૂજાનો રાસ સાંભળી પરમાત્માની | ભક્તિપૂર્વક પૂજા કરવા ઉદ્યમવંત બનશો. ઈતિ ૭૮મી ઢાળ સંપૂર્ણ
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy