________________
૮
૨. પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામ દ્વારા વિશિષ્ટ વિધાન કરવું...
૧ જણ વાસક્ષેપથી પૂજા કરે. ૧ જણ ફૂલથી પૂજા કરે. ૧ જણ રૂપાનાણું | (સોનામહોર - ચાંદીની લગડીઓ કે રોકડા રૂપિયા) થી પૂજા કરે... ૧. ૐ હ્રીં શ્રી જિનાય પાર્શ્વનાથાય નમઃ ૨. ૐ હ્રીં શ્રી પરમશંકરાય પાર્શ્વનાથાય નમઃ ૩. ૐ હ્રીં શ્રી નાથાય પાર્શ્વનાથાય નમઃ ૪. ૐ હ્રીં શ્રી પરમશક્તયે પાર્શ્વનાથાય નમઃ ૫. ૐ હ્રીં શ્રી શરણ્યાય પાર્શ્વનાથાય નમઃ ૬. હ્રીં શ્રી સર્વ કામદાય પાર્શ્વનાથાય નમઃ ૭. ૐ હ્રીં શ્રી સર્વ વિઘ્નહરાય પાર્શ્વનાથાય નમઃ ૮. ૐ હ્રીં શ્રી સ્વામિને પાર્શ્વનાથાય નમઃ ૯. ૐ હ્રીં શ્રી સિદ્ધિપદમદાયકાય પાર્શ્વનાથાય નમઃ ૧૦. હ્રીં શ્રી સર્વ સત્ત્વહિતાય પાર્શ્વનાથાય નમઃ ૧૧. હ્રીં શ્રી યોગિને પાર્શ્વનાથાય નમઃ ૧૨. ૐ હ્રીં શ્રી શ્રીકરાય પાર્શ્વનાથાય નમઃ ૧૩.હ્રીં શ્રી પરમાર્થદાય પાર્શ્વનાથાય નમઃ ૧૪. ૐ હ્રીં શ્રી દેવદેવાય પાર્શ્વનાથાય નમઃ ૧૫.ૐ હ્રીં શ્રી સ્વયંસિદ્ધાય પાર્શ્વનાથાય નમઃ ૧૬. ૐ હ્રીં શ્રી ચિદાનંદમયાય પાર્શ્વનાથાય નમ: ૧૭.ૐ હ્રીં શ્રી શિવાય પાર્શ્વનાથાય નમઃ ૧૮. ૐ હ્રીં શ્રી પરમાત્માને પાર્શ્વનાથાય નમઃ ૧૯.ૐ હ્રીં શ્રી પરબ્રહો પાર્શ્વનાથાય નમઃ ૨૦. ૐ હ્રીં શ્રી પરમાય પાર્શ્વનાથાય નમઃ ૨૧.ૐ હ્રીં શ્રી પરમેશ્વરાય પાર્શ્વનાથાય નમઃ ૨૨. ૐ હ્રીં શ્રી જગન્નાથાય પાર્શ્વનાથાય નમઃ