________________
અચિત્ય ચિંતામણિ કલિકાલ કલ્પતરૂ પ્રગટ પ્રભાવી પુષિાદાનીયા
શ્રી પાર્શ્વનાથ પૂજન ૧. જલપૂજા. નમોડહ૦ : મોની યવાનવરનોડા યોજી, નમૂવ પાતાના નિયT |
कल्याणकारी दुरितापहारी, दशावतारी वरदः स पार्श्वः ।। જલ પૂજા જુગતે કરું, મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફળ, મૂજ હજો, માગું એમ પ્રભુ પાસ ૐ હીં શ્રી પરમાત્મને અનંતાનંત જ્ઞાન શકત્તયે જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે પાર્શ્વનાથ જિનદ્રાય જલં યજામહે સ્વાહા... પંચામૃતથી ભાવપૂર્વક વિશેષ રીતે અભિષેક કરી ગુલાબજળ તથા શુદ્ધ જળનો અભિષેક કરી ત્રણ અંગભૂંછણાં કરવાં. ૨. ચંદનપૂજા. નમોડહ૦ : શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ,
આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ... ૐ શ્રી . ચંદનન અર્ચયામિ સ્વાહા.બરાસનું વિલેપન કરી નવાગે ચંદન પૂજા કરવી. ૩. પૂષ્ય પૂજા. નમોડર્ણતઃ સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ,
સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ ૐ હ્રીં શ્રી.... પૂષ્પણ અર્ચયામિ સ્વાહા.... વિવિધ પૂષ્પો ચઢાવવાં.