________________
// 38 * ઉર્દનમ: // સર્વ મંત્ર શિરોમણી, દેવાધિષ્ઠિત, પાપ પ્રણાશક, સદ્ગતિ અને શિવગતિના દાતાર, મહામાંગલિક, મહાપ્રભાવિક, મંત્રાધિરાજ
શ્રી નમસ્કાર મહામંત્ર પૂજન વિધિ પૂજ્ય ગુરૂભગવંત હોય તો વંદન કરી, અનુજ્ઞા માગી પૂજનની શરૂઆત કરવી.... Dગુરૂભગવંત પાસે પૂજનની સર્વ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરાવવો...] “ૐ ભૂર્ભુવઃ સ્વધાય સ્વાહા” મંત્રથી વાસક્ષેપ મિશ્રિત ચોખા પૂજન ભૂમિ ઉપર નાખી ભૂમી શુદ્ધિ કરવી.... 2 વાજતે ગાજતે સિંહાસનમાં પ્રભુજીને પધરાવવા... 2 બાજોઠ ઉપર કે થાળમાં નમસ્કાર મહામંત્રનું યંત્ર સ્થાપન કરવું... મધુરસ્વરે ભાવોલ્લાસ પૂર્વક શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા કરવી.
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिता , आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।। १ ।।