SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પ્રથમ ઘૃત મિશ્રિત જલ વડે અભિષેક નીચેનો શ્લોક બોલીને કરવો. घृतमायुर्वृद्धिकरं भवति, परं जैनदृष्टिसम्पर्कात् । तद्भगवतोऽभिषेके, पातु घृतं घृतसमुद्रस्य ।। १ ।। ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૃત મિશ્રિત જલેન સ્નેપયામિ સ્વાહા. (૨) દ્વિતીય દુગ્ધ મિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. दुग्धं दुग्धाम्भोधे-रूपाहृतं यत् पुरा सुरवरेन्द्रैः । तद्वलपुष्टिनिमित्तं भवतु सतां भगवदभिषेकात् ।। २ । ૐ હ્રીઁ શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દુગ્ધ મિશ્રિત જલેન સ્નેપયામિ સ્વાહા. (૩) તૃતીય દધિમિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. दधिमङ्गलाय सततं, जिनाभिषेको-पयोगतोऽप्यधिकम् । भवतु भविनां शिवाध्वनि दधिजलघे राहृतं त्रिदशैः ।। ३ ।। શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દધિ મિશ્રિત જલેન સ્નેપયામિ સ્વાહા. (૪) ચતુર્થ ઈક્ષુરસમિશ્રિત જલ વડે શ્લોક પાઠપૂર્વક અભિષેક કરવો. इक्षुरसोदादुपहृत, इक्षुरसः सुरवरैस्त्वदभिषेके । भवदववथो र्भविनां जनयतु नित्यं सदानन्दम् ।।४।। ૩૪
SR No.006220
Book TitlePoojan Vidhi Samput 05 Ashtadash Abhishek Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy