________________
ॐ नमोऽर्हत् परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने त्रैलोक्यनताय अष्टदिग्भाग-कुमारी परिपूजिताय देवेन्द्रमहिताय देवाधिदेवाय दिव्यशरीराय (त्रैलोक्यमहिताय ) भगवन्तोऽर्हन्तः श्री ऋषभदेवादि स्वामिनः અત્ર આગન્તુ આપનું સ્વા। ।। એ પ્રમાણે મંત્ર બોલીને ઉપરોક્ત ત્રણ મુદ્રા વડે આહ્વાન કરવું. ત્રણ મુદ્રાઓનું સ્વરૂપ : (૧) દશે આંગળીઓ ભરાવીને અધોમુખ કરીને ટચલી આંગળીઓ ઊભી બતાવવી એ ગરૂડમુદ્રા
(૨) મોતીની છીપની જેમ બન્ને હાથ ભેળા કરીને લલાટે લગાડવા એ મુકતાશુક્તિમુદ્રા. (૩) જમણા હાથ અને ડાબા હાથની આંગળીઓની ઊંધી આંટી પાડી તર્જની વડે મધ્યમાને અને અંગુષ્ઠ વડે સામા હાથની ટચલી આંગળી દબાવી અને બન્ને અનામિકાને ઊભી કરી બતાવવી એ પરમેષ્ઠિમુદ્રા.
।। ૬ ।। અથ નવમં સૌષધિસ્નાત્રમ્ ।
કુસુમાંજલિ - (નમોડર્હત્ ૦)
નાના-સુગન્ધિ-પુષ્પોષ-રણિતા વસરી-ભૃતનાવા । ધૂપાનોવ-નિમિશ્રા, પતતાત્ પુખાઢનિ વિષે ।। ૧ ।। અા નો : પમાર્રતે પરમેશ્વરાય પુષ્પા તિમિરર્રયામિ સ્વાહા । કુસુમાંજલિ કરવી.
૧૬