________________
પુષ્પ પૂજા : ૐ નમો : સર્વશરીર મામૂ વિનિ પુછપુ પુવતિ પુર્વ ગૃહા ગૃાા સ્વાહા ! ધૂપ પૂજા : નમો : સારીરાસ્થિ દ ર મામૂલે તેનોડલે ઘૂ ઘૂ ઘૂ પૂરા પૂરા સ્વાસII
ૐ હ્રીંશ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ અક્ષત નૈવેદ્ય, ફલં યજામહે સ્વાહા... દીપક ધરવો. ચોખાનો સ્વસ્તિક કરી નૈવેદ્ય અને ફળ મૂકવાં.. આ આઠ સ્નાત્ર થયા પછી મુદ્રા દેખાડવા પૂર્વક જે અહંતુ પ્રતિમાનું પ્રાધાન્ય હોય તેના અભિધાન પૂર્વક અન્ય બિમ્બોને આદિ પદથી અથવા શકય હોય તેટલા નામ બોલવા પૂર્વક નીચે પ્રમાણે આહવાન કરવું. પ્રથમ નીચે પ્રમાણે કુસુમાંજલી કરવી. કુસુમાંજલિ - (નમોહ ૦)
सर्वस्थिताय विबुधासुर-सेविताय, सर्वात्मकाय चिदुदीरित-विष्टपाय |
बिम्बाय लोकनयन-प्रमदप्रदाय, पुष्पाञ्जलिर्भवतु सर्वसमृद्धिहेतुः ।। १ ।। રાપરમાતે પરમેશ્વરાયપુણાનિમિયામવાડા કુસુમાંજલી કરવી.
ત્યાર બાદ સૂરિ ઊભા થઈને ૧ ગરૂડ મુદ્રા વડે, ૨ મુક્તાશુક્તિમુદ્રા વડે અને ૩ પરમેષ્ઠિમુદ્રા વડે-એમ ત્રણવાર ભગવંતનું આહ્વાન કરે-તે આ પ્રમાણે.
૧૫