________________
(૩) પૂજન ભૂમિની વિશેષ શુદ્ધિ માટે ભૂમિ દેવતાને વિનંતિ.
ૐ મૂરતિ મૂલધાત્રિ મૂર્તિ પૂનરદ્ધિ કુરુ સ્વાહા I ભૂમિ ઉપર ચંદનના છાંટણા કરવા. (૪) મંત્રસ્નાન : ૐ નમો વિનનિર્મના સર્વતીર્થનલાઇવ વવ ઊગરિ જિર્મના
વાણા | ચેષ્ટાઓ દ્વારા મંત્ર સ્નાન કરવું. (૫) હૃદયશુદ્ધિ : વિમલાય વિગત રિવાય ફર્તી સ્વ સ્વાહા ! હૃદય ઉપર હાથ મૂકવો. (૬) કલ્મષદહન : ૐ વિદ્યુતિ મહાવિદ્ય સર્વત્ન વરસાસ્વાદ || આ મંત્ર બોલી બન્ને
ભુજાઓને સ્પર્શ કરવો. (૭) પંચાંગન્યાસ : પિ વા રા, રા વા ૐ v લિ || અનુક્રમે ચડઉતર આરોહાવરોહ
ક્રમે (૧) ઢીંચણ (૨) નાભિ, (૩) હૃદય, (૪) મુખ અને (૫) લલાટ-મસ્તક ૫ એમ પાંચ સ્થળે નીચેના મંત્ર બીજો સ્થાપી-આરોગ્ય રક્ષા કરવી. : ક્ષુદ્ર ઉપદ્રવોને નાશ કરનારી, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બનાવનારી. સર્વ પ્રકારના ભયોથી નિર્ભય બનાવનારી, પરમેષ્ઠિ ભગવંતોના નામથી કરાતી પૂર્વાચાર્યોએ બતાવેલી મહાપ્રભાવશાલી માંત્રિક અને તાંત્રિક અનુષ્ઠાન સ્વરૂપ આત્મરક્ષા તે તે મુદ્રાઓ સાથે નીચેના સ્તોત્રથી કરવી.
આમક્ષા