________________
|| ધરણેન્દ્ર-પદ્માવતી પરિપૂજિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમો નમઃ ||
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન વિધિ પૂજ્ય ગુરૂભગવંત હોય તો વંદન કરી, અનુજ્ઞા માગી પૂજનની શરૂઆત કરવી.... p. ગુરૂભગવંત પાસે પૂજનની સર્વ સામગ્રી તથા માંડલા ઉપર વાસક્ષેપ કરાવવો... 2 “ૐ ભૂર્ભુવઃ સ્વધાય સ્વાહા” મંત્રથી વાસક્ષેપ મિશ્રિત ચોખા પૂજન ભૂમિ ઉપર નાખી ભૂમી શુદ્ધિ કરવી.... વાજતે ગાજતે સિંહાસનમાં પ્રભુજીને પધરાવવા... 2 બાજોઠ ઉપર કે થાળમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી સ્થાપન કરવાં... 2 મધુરસ્વરે ભાવોલ્લાસ પૂર્વક શ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા કરવી....] ૧-૧ પાર્શ્વનાથ ભગવાનનું પુજન કરાવાય તો સૌથી શ્રેષ્ઠ અને ન થાય તેમ હોય તો ૩-૩ અથવા ૪-૪ ભગવાનનાં પૂજન કરવાં. 2 પૂજન મુજબ પાર્શ્વનાથના તેટલાં પ્રતિમાજી પધરાવવાં..... अर्हन्तो भगवन्त इन्द्रमहिता:, सिद्धाश्व सिद्धिस्थिता ,
आचार्या जिनशासनोन्नतिकरा: पूज्या उपाध्यायकाः । श्रीसिद्धान्तसुपाठका मुनिवरा, रत्नत्रयाराधकाः,
पञ्चैते परमेष्ठिन: प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ।।१।।
-
૧