________________
'काले प्रसुप्तस्य जनार्दनस्य मेघांधकारासु च शर्वरीषु । मिथ्या न वक्ष्यामि विशालनेत्रे,ते प्रत्ययाय प्रयामाक्षरेषु ॥१॥ સા પ્રદિ – नेह लोके सुखं किश्चित् च्छादितस्यां हसा भृशम् । मितं च जीवित नृणां, तेन धर्मे मतिं कुरू ॥२॥
[પૂર્વની ઢાળ ચાલું]. દિન કેતે વીતે થકે રે, પુનરિપ આવ્યો તામ રે, ચતુ પુષ્પાદિક તાંબુલ દીએ હો લાલ, નયન નચાવે નેહશું રે, જાય નિત તાસ ધામ રે, ચતુ. એક દિન ઈણિપરે ઉચ્ચરે હો લાલ. ૧૩ શ્રીમતી નજરે નિરખીએ રે, હું તુઝ કંતનો મિત્ત રે, ચતુ. મે મતિ તવ ગુણ ૨કત છે હો લાલ, જલ વિણ વેલી સૂકે હો સદા રે, નારી નર વિણ નિતરે, ચતુ. મુઝ સાથે લીલા કરો હો લાલ, ૧૪ કંત વિદેશે ચાલિયો રે, દુઃખ દીએ કુણ પ્રાણ રે, ચતુ. જે હશું નેહ તે વાલહો હો લાલ, ઇમ નિસુણી સતી એમ કહે રે, શીલરથણ ગુણ ધામ રે, ચતુ. ઉત્તમ થઇશું ઉચ્ચરો હો લાલ, ૧૫ તે નર ઉત્તમ જાણી એ રે, મરણ અંગી કરર રે, ચતુ. પણ જન વિરુદ્ધ ન આચરે હો લાલ, હિંસા અલીક વચન્નથી રે પરધન પરવધૂ-ત્તરે, ચતુ. જીવ નરક પ્રતે સંચરે હો લાલ, ૧ ૬ બાંધવ જાણી તુમ ભણી રે, દેઇ ભલામણ કંતરે, ચતુ. દેશ ચલ્યો વિશ્વાસથી હો લાલ, રક્ષણ કારણે જે કરી રે, ચીભડાં વાડ ભખ રે ચતુ.
તાસ રાવ કણ સાંભળે હો લાલ, ૧૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)