SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૫ ઋતુના મહિના નામ પચ્ય ખોરાક (હિતકારી) ગ્રીમ હેમન્ત કારતક: સંતરા, અનાનસ, મોસંબી, આમળા, ઘી, ઘઉં, ગરમ દૂધ માગસર : સીંગ, ડ્રાયફ્રુટ, મોસંબી, આમળા શિશિર પોષ: બરફ સાથવો, કડવા કશવાળા પદાર્થોનો ત્યાગ (શેરડીનો રસ રોજ બે ગ્લાસ પીવો) મહા મીઠાં ખારેક બોર ખાવા વસંત ફાગણ જુલાબ લેવો, ખાટી મીટ્ટી, ગરીષ્ઠ ચીજોનો ત્યાગ, ખાટાં, ઠંડા બરફ, આઈસ્ક્રિમ વાયુકર પદાર્થોનો ત્યાગ (પિત્તકપિત) ચૈત્ર: ધાણી, ગોળ-પાપડી, ગોળની મીઠાઈ ખાવાની (ચૈત્રી બીજ ગુડી પડવાને દિવસે લીમડાનો રસ ત્યારપછી જ કેરી શરૂ) વૈશાખી કડવી, ચટપટ, સુકી, ખારી ચીજોનો ત્યાગ, કલીંગર, સક્કરટેટી, | જેઠાઃ કાળીદ્રાક્ષ, દૂધી હલવો, કાકડી વપરાય વર્ષા | અષાઢઃ લુખા અને ગરમ પદાર્થ હાનિકારક, કોલેરા (વાયરસ) માં | શ્રાવણ: લીંબુનું સેવન, કેળા ભરપૂર ખાવાનાં, પીચ, પ્લમ, પેર. શરદ ભાદરવો અગ્નિ મંદ હોય, હલ્કો આહાર, ભારી ખોરાક નહિ, દૂધ પૌંઆ, ચોખા વિગેરે દૂધ ખૂબ પીવાનું, પનીરની મીઠાઈઓ, ભાદરવામાં કાકડી અને છાશ ખાવ એટલે બીમાર પડ્યા વગર રહો નહીં. આસો: દૂધ પૌઆ ખાવાના, પેરૂ અને સીતાફળ, શરદપૂનમથી કાર્તિકી પૂનમ સુધી એક જ મહિનો ખાવાના જે અમૃત ફળ કહેવાય. પેરૂ કાપીને અડવું અડધું ક્યારે ય ન ખવાય, તેમાં પિત્તનાશક, પિત્તવર્ધક ગુણ હોય એટલે પાર્ટનરશિપમાં ખાવું નહીં. અખંડ ખાવાનું એક તો આખું પેરૂ ખાવાનું. સફરજન અને દાડમ બારે મહિના ખવાય. સફરજન એક રોજ ખાય તે બીમાર ન પડે. ૦ ચોમાસામાં મકાઈના ભટ્ટા ક્યારે ય ન ખવાય. • પોષમાં સાઈટીકાના પેશન્ટ વધી જાય, પગની નસો ખેંચાવી તેને ભરપૂર શેરડીનો રસ પીવડાવો. ૦ ચૈત્રી બીજના દિવસે ખાસ લીમડાનો રસ પીવાનો. ૧૪૮
SR No.006190
Book TitleKalapurna Sanskar Shibir
Original Sutra AuthorN/A
AuthorChittaprasannashreeji, Chittaranjanashreeji
PublisherKalapurna Sanskar Shibir
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy