SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ કર્મ-વિચાર ભાગ-૧ વધારે આકરી હોય છે. તેથી પણ વધારે આકરી લાગણીવાળા મનુષ્યો પણ આપણને મળી શકે છે ખરા. ૬. દુનિયાનાં પ્રાણીઓ, પ્રસંગો વગેરેનો વિચાર કરીને લાગણીઓ, અધ્યવસાયો, ઓછા, વધતા, તીવ્ર, કે શાંત, કેટલા છે ? તેનો તાત્ત્વિક, (ચોક્કસ) નિર્ણય થઈ શકે છે, પરંતુ, તે નિર્ણય લેવા પ્રકારનો છે તે હાલ અહીં સમજી શકાશે નહીં. આગળ ઉપર સમજાવીશું. આ રીતે લાગણીઓના અનેક પ્રકારને અધ્યવસાયસ્થાનક કહ્યા છે. ૭. લાગણીની તીવ્રતા કે મંદતા સાથે યોગનો–ખાસ કરીને મનો યોગનો–પણ સંબંધ છે, એ ખાસ યાદ રાખવું. મુદ્દા ૧. લાગણીઓ, વિચારો, સંકલ્પો વગેરે અધ્યવસાયની તરતમતા અધ્યવસાયસ્થાનકો કહેવાય છે. ૨. અધ્યવસાય સ્થાનકો શુભ અને અશુભ હોય છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy