SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કર્મ-વિચાર ભાગ-૩ ૧૮. સુખી કુટુંબમાં મારો જન્મ છે. સુખ, વૈભવ આપે તેવું કર્મ. આરોગ્ય સારું રહે છે. મંદવાડ કોઈ વખતે જ આવે છે. કોઈ વખતે૧૯. ક્રોધ થાય છે. ક્રોધ કરાવનાર કર્મ. ૨૦. અભિમાન થાય છે. અભિમાન કરાવનાર કર્મ. ૨૧. મારી ચીજ કોઈ લઈ જાય, તે મને મમતા, લોભ કરાવનાર કર્મ. ગમતું જ નથી. ૨૨. મને હસવું આવે છે. હસાવનાર કર્મ ૨૩. શોક થાય છે. શોક કરાવનાર કર્મ. ૨૪. ભય લાગે છે. બીકની લાગણી ઉત્પન્ન કરનાર કર્મ. ૨૫. ખુશી, નાખુશી ઊપજે છે. ખુશી, નાખુશી ઉત્પન્ન કરાવનાર કર્મ. ૨૬. ગંદી વસ્તુ જોઈને મનમાં કંટાળો દુર્ગચ્છા ઉત્પન્ન કરાવનાર ઊપજે છે, દુગચ્છા થાય છે. કર્મ. ૨૭. ઊંઘ આવે છે. નિદ્રા અપાવનાર કર્મ. ૨૮. ગરીબોને કે સારા માણસોને કંઈ કંઈ દાન અપાવનાર કર્મ. આપવાનું મન થાય છે. ૨૯. મારે મન છે, જેથી વિચાર કરી શકું છું. મન અપાવનાર કર્મ. ૩૦. શ્વાસ લઈ શકું છું. શ્વાસ લેવાની શક્તિ અપાવનાર કર્મ. ૩૧. બોલવાની શક્તિ છે. બોલવાની શક્તિ અપાવનાર કર્મ. ૩૨. મને રોદણાં રોવા તો ગમે જ નહીં, ઉત્સાહ, સામર્થ્ય અપાવનાર જે કરવું તે ઉત્સાહથી જ કરવું, અને કર્મ.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy