________________
देहोष्माऽपि यतः स्त्रीणां
ब्रह्मिणां ब्रह्मघातिनी । सद्भावनाशिनी चातः
स्त्र्यासनं व्रत्यपासनम् ॥३-७॥
કારણ એ જ કે સ્ત્રીઓની શરીર-ઉષ્મા પણ પર્યાપ્ત છે બ્રહ્મચારીના બ્રહ્મને ખલાસ કરી દેવા અને શુભ ભાવનાનો વિનાશ નોતરવા. પરિણામ સ્પષ્ટ છે સ્ત્રી-આસન = શ્રમણ-શવાસન.
| રૂ? .
निषद्या