________________
૩૮૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન દ્રવ્યશ્રયા નિન TUT: loiાજે દ્રવ્યમાં સદા રહેતા હોય અને સ્વયં ગુણોથી રહિત હોય તે ગુણ.
તદ્દમાવઃ પરિણામ ૪. તેઓનો (એટલે કે દ્રવ્યોનો અને ગુણોનો) જે ભાવ (પોતાનું સ્વરૂપ) તે પરિણામ કહેવાય.
૩નારિરીતિમાં ઝરા તે પરિણામ, અનાદિ અને આદિમાન છે. રૂપિષ્યામિન ઇરા રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ હોય છે.
યોજાયોનો નીવેષ ૪૪ જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામ આદિ માન છે.