________________
પરિશિષ્ટ-૧
૩૭૭
નાળો: આશા અણુના પરિણામી કારણ હોય તેવા, દ્રવ્યરૂપ પ્રદેશો હોતા
નથી.
નવાડવ'દિઃ આધેય (રહેનારા દ્રવ્યો)ની સ્થિતિ લોકાકાશમાં જ છે.
થ યોઃ ત્રે શરા ઘર્મ, અને અધર્મ, આ બે દ્રવ્યો સમગ્રલોકાકાશમાં વ્યાપીને અને એકબીજામાં અંતે પ્રવેશ પામી રહેલા છે.
પ્રવેશાલિવુ માન્યઃ પુલ્લાનામ્ 8ા પુદ્ગલપદાર્થોનો અવગાહ (આકાશના) એક પ્રદેશ વિગેરેમાં ભજનાથી (વિકલ્પ) હોય છે.
સંયેયમા+Irfપુ નીવાનામ્ II જીવોનો અવગાહ લોકના અસંખ્યામાં ભાગ, વગેરેમાં હોય છે.
પ્રાસંદા વિસTખ્યાં પ્રવીણવત્ દ્દા જીવના પ્રદેશો, દીપકના પ્રકાશની માફક સંકોચન અને પ્રસારણ પામે છે.
ગતિસ્થિત્યુપદી થHથર્મયોપાર. ૨૭ના જીવ અને પુદ્ગલ પદાર્થને ગતિ અને સ્થિતિ (સ્થિરતા) કરવામાં ધર્મ અને અધર્મ દ્રવ્યનો ઉપકાર (સહાયકપણું) છે.
કાશીવાદ ૨૮ાા આકાશનું કાર્ય બીજા દ્રવ્યોને જગા આપવાનું છે.
શરીરવીનઃ પ્રાણાયાના પુત્રાના શા (૧) (ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મસ આ પાંચ) શરીર (૨) વાણી (શબ્દ, અવાજ) (૩) મન (વિચાર) અને (૪) શ્વાસોચ્છવાસ, આ પુદ્ગલોનો ઉપકાર છે (અર્થાત તે ચારે ય પૌલિક છે.)
સુ ગવિતરોપાશ્ચ ર૦ તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુગલોનો ઉપકાર છે એટલે કે, આત્મા સુખાદિ પુદ્ગલ દ્વારા અનુભવે