________________
બુદ્ધિ
(૨) બુદ્ધિ પોતાના સુખને કેન્દ્રમાં રાખે છે.
બીજાનું જે થવું હોય તે થાય. મારું પહેલા કરી લઉં એ સ્વાર્થી વિચારણા અહીં પ્રધાનપણે વર્તે છે. અહીં કષાયો - ક્રોધ, માન, માયા, લોભ વિ. ની તીવ્રતા હોય છે. (૩) પોતાનું ધાર્યું ન થાય તો બુદ્ધિ સંઘર્ષ કરે છે, પોતાની મનઃસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિ ફેરવવા જાય છે એટલે નિષ્ફળ બનતા પોતે દુઃખી થાય છે અને બીજા સહવર્તીને પણ દુ:ખી કરે છે.