SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસંગિક : “ધર્મથી જીવનમાં શાંતિ મરતાં સમાધિ પરલોકમાં સગતિ ને પ્રાન્ત સિદ્ધિ મળે છે.” તો ક્રિયાત્મક અને ગુણાત્મક ઘર્મને સમજતાં પહેલાં જાણવું જરૂરી છે કે મનુષ્ય જન્મ, શાસ્ત્રશ્રવણ, વિવેક અને આચરણ આ ચારે વસ્તુ અત્યં દુર્લભ છે. દુર્લભતાનું જ્ઞાન તેના અપવ્યયને રોકે છે. ત્રણ દિવસની રણની મુસાફરી માટે ૩ જગ પાણી મળ્યું હોય તો તેનાથી આપણે વસ્ત્ર ધોતા નથી, અરે, ઓછી તરસે પીતા નથી અને વઘુ તરસે પણ ઓછું પીએ છીએ. તેવી જ રીતે મનુષ્યાય દુર્લભ છે તેનો ઉપયોગ નીચેની ચાર બાબતમાં ન કરવો જોઈએ. જો કરતાં હોઈએ તો સમજવું કે રણનું પાણી ગટરમાં નાખીએ છીએ. (A).
SR No.006123
Book TitleManni Mavjat Ane Dharti Parnu Swarga
Original Sutra AuthorN/A
AuthorNandiyashashreeji
PublisherAnilaben A Dalal
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy