________________
Columnies are answered best with silence.
સંઘર્ષનો જવાબ મૌનથી શ્રેષ્ઠ રીતે અપાય છે.
કાયાની નિર્મળતા
કાયા રૂપી નોકરને બે વસ્તુ માટે સજ્જ બનાવો.
(૧)કાયાને પાપમાં જોડવી નથી, કારણકે પાપો એ દુ:ખોની આમંત્રણ પત્રિકા છે. માટે ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક કરવો. પાપની પ્રવૃત્તિમાં ક્ષણનું સુખ, મણનું પાપ, ટનનું દુ:ખ રહેલું છે. કદાચ તમે પાપની પ્રવૃત્તિ ન રોકી શકતા હો તો વૃત્તિમાં તેનું જોડાણ તોડો. (૨) સંતોએ કહેલા સત્કાર્યોમાં કાયાને જોડો. આ રીતે જ ધર્મની શરૂઆત છે. પાપની શરૂઆત મનથી છે. કારણકે અનાદિના સંસ્કારો છે અને ધર્મની
(૩૧)