SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ D]]]]][D[ t[D]m]] DD DD DDEO @D] DJD]l][]] BODIDE ]p]g][][][D][D]p][][D][][][][][][][][][][][][][] ૧૬. સામાન્યય – આત્મદ્રવ્ય સામાન્યનયે, હારમાળા કંઠીના દ્વારાની મોક વ્યાપક છે, જેમ માતીની માળાને દાશ સત્ર મેાતીમાં વ્યાપે છે તેમ આત્મા સામાન્યનયે સત્ર પર્યાયામાં વ્યાપે છે. ભાવનયથી આત્મા વ`માન પર્યાયપણે પ્રતિભાસે છે એટલે કે વમાન એક પર્યાયમાં વ્યાપેલા પ્રતિભાસે છે એમ કહ્યુ અને અહીં કહે છે કે સામાન્યનય આત્મા બધી પર્યાયામાં વ્યાપક એક દ્રવ્યપણે ક્રૃખાય છે. ૧૭. વિશેષનય :– આત્મદ્રવ્ય વિશેષનચે, માળાના એક મેાતીની માફક અવ્યાપક છે, જેમ માળાનુ એક મેાતી આખી માળામાં વ્યાપતું નથી તેથી તે અભ્યાપક છે, તેમ આત્માની એક પર્યાય સમસ્ત પર્યાયામાં વ્યાપતી નથી તેથી વિશેષનયે આત્મા અવ્યાપક છે. દ્રવ્ય અપેક્ષાએ આત્મા સમસ્ત પર્યાયામાં વ્યાપક છે. એવા વ્યાપકસ્વભાવને સામાન્યાય જાણે છે; અને આત્માની એકેક પર્યાય બધી પર્યાÀામાં વ્યાપતી નથી એટલે પર્યાંય અપેક્ષાએ અવ્યાપક સ્વભાવ છે એમ વિશેષનય જાણે છે. ૧૮. નિત્યનય :– આત્મદ્રવ્ય નિત્યનયે, નટની માફક, અવસ્થાયી છે; જેમ રામ–રાવણુરૂપ અનેક અનિત્ય સ્વાંગ ધરતા ઢાવા છતાં પણ નટ તેા તેજ છે, તેમ પર્યાયા ક્ષણે ક્ષણે પલટતી ઢાવા છતાં દ્રવ્યપણે માત્મા નિત્ય. ઢકનારા છે, આવે આત્માના ધં છે તેને નિત્યનય કહે છે. મનુષ્ય, સ્વ, નરક વગેરેના અનંત અવતાર થયા છતાં આત્મા તેને તેજ અવસ્થિત છે, અવતાર બદલતાં આત્મા બદલી જતા નથી, આવા તેને નિત્ય ધર્મ છે. ૧૯, અનિત્યનય :– 'આત્મદ્રવ્ય અનિત્યનયે, રાજા–રાવણુની માફક, અનવસ્થાયી છે; જેમ ટે ધારણ કરેલા રામ–રાવણ વગેરે સ્વાંગેા ક્ષણિક છે તેમ અનિત્યધર્મની અપેક્ષાએ જોતાં આત્મા ક્ષણિક છે. અનિત્યનયથી આત્માને અનિત્યધર્મ પણે જોતી વખતે પણ ધર્માંને આત્માની નિત્યતાનુ ં ભાન સાથે જ વર્તે છે. D][D]]n]]D[][][][][][][]]|]]]][][][][][][][][][][][][][][][][][][] [Dli[ ૧૦૯ 29 હું શાયક છું....શાયક છું....શાયક છું—એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, શાયક સન્મુખ એકાગ્રતા કરવી. અહાહા! પર્યાયને શાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, અહાહા! એની શી વાત! એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાં– ભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ. ૮૯. * ૧૮) દેહ તો તને છોડશે જ છોડ . એની બલિહારી છે. છે. ૯૮. પણ તું દેહને (દૃષ્ટિમાં) આ તો શૂરવીરના ખેલ
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy