SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ [G]\[GI[GI[GI[GI[GI[]][GI[GI[GIGIGAR RT |[][][][][][][][]][][][][]][][][][][][]]][][][][][][][][][] [][][][][][][][][E][G][][GFિ તેથી અસ્તિત્વધર્મના વર્ણનમાં જે તીરનું દૃષ્ટાંત હતું તે જ તીર નાસ્તિત્વધર્મના દષ્ટાંતમાં લીધું છે. એટલે અસ્તિત્વધર્મ જુદી વસ્તુને, ને નાસ્તત્વધર્મ જુદી વસ્તુને એમ નથી પણ એક જ વસ્તુના તે બંને ધર્મો છે. * ૫ અસ્તિત્વ-નાસ્તિત્વનય - આત્મદ્રવ્ય અસ્તિત્વ–નાસ્તિત્વનય કમશઃ સ્વપ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળી ભાવથી અસ્તિત્વ–નાસ્તિત્વવાળું છે. આત્મા સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ છે અને પચતુષ્ટયથી નાસ્તિરૂપ છે, રવથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ એવા “અસ્તિત્વ–નાસ્તિત્વ ધર્મને જે જાણે તેનું નામ અસ્તિત્વ–નાસ્તિત્વનય છે, ૬. અવકતવ્યનય - આત્મદ્રવ્ય અવકતવ્યનેયે યુગપદ્ સ્વ–પર દ્રવ્ય-ક્ષેત્ર–કાળ ભાવથી અવક્તવ્ય તું છે. સ્વચતુષ્ટયથી અસ્તિત્વ અને પચતુષ્ટયથી નાસ્તિત્વ, એવા બંને ધર્મો આત્મામાં એક સાથે છે, પણ વાણી દ્વારા તે બંને ધ યુગપદ કહી શકાતા નથી. “સ્વથી અસ્તિ છે એમ કહેતાં તે જ વખતે બીજા નાસ્તિધર્મનું કથન બાકી રહી જાય છે અને “પરથી નાસ્તિ છે એમ કહેતાં તે જ વખતે બીજા અસ્તિધર્મનું કથન બાકી રહી જાય છે, એ રીતે વાણી દ્વારા બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી માટે આત્મા અવકતવ્ય છે અવકતવ્ય નથી પણ બંને ધર્મો યુગપદ કહી શકાતા નથી જે અપેક્ષાએ અવકતવ્ય છે, ક્રમે તે [ ] કહી શકાય છે, તે અપેક્ષાએ વકતવ્ય છે. . . . . . : : . ૭, અસ્તિત્વ-અવકતવ્યનય – જે અતધવાળું આત્મદ્રવ્ય છે તે અસ્તિત્વ અવકતવ્યને [ અદ્રવ્ય-ક્ષેત્ર–કળ–ભાવથી તથા યુગપઃ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવથી અસ્તિત્વવાળું—અવકતવ્ય છે. આ અસ્તિત્વ નાસ્તિત્વ આદિ સાતે પ્રકારના ધર્મો વસ્તુના સ્વભાવમાં છે, અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બે જ ધર્મો વસ્તુમાં છે ને બીજા પાંચ ધર્મો નથી- એમ નથી જે વસ્તુમાં સાતે ધર્મો ન હોય તે તેનું કથન પણ ન હોય, છે કેમ કે વાચક છે તે વાચ્ચને બતાવે છે. [E [G][[][][][G[GFD]SI[En[C] T[G[T][][][][][][][][][][][][]][][][][3][][][][][][][][G][][][GLE][] -- التتتتالت GિGIFGિIGI========== ૧૦૪ શુદ્ધ ચૈતન્ય જ્ઞાયપ્રભુની દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધકદશા છે. તેનાથી પૂર્ણ સાધ્યદશા પ્રગટ થશે. સાધકદશા છે તો નિર્મળ જ્ઞાનધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી; કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ–સચ્ચિદાનંદ પ્રભુ-આત્મા છો ને. પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળસ્વરૂપે એવી છે નહિ. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના–પરમાનંદસ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધકદશાની સાધના–એવી કર કે જેનાથી તારું સાધ્ય–મોક્ષપૂર્ણ થઈ જાય. ૩૦.
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy