SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ * દખીને જાણે છે. પર્ય હરિ દર્શન) નથી તેને સંસારી નથી પદાર્થોન જાણા ૨૩૪. સાધુ આગમચક્ષુ આગમરૂપ ચક્ષુવાળા) છે. સર્વ ભૂતો પ્રાણીઓ) ઇન્દ્રિયચક્ષુ છે. દેવો અવધિચક્ષુ છે અને સિદ્ધ સર્વતઃચક્ષુ (સર્વ આત્મ પ્રદેશે ચક્ષુવાળા) છે. ૨૩૫. બધા પદાર્થો વિચિત્ર (અનેક પ્રકારના) ગુણપર્યાયો સહિત આગમસિદ્ધ છે. તે સર્વને એ બમણો આગમ વડે ખરેખર ૨૩૬. આ લોકમાં જેને આગમપૂર્વક દષ્ટિ (દર્શન) નથી તેને સંયમ નથી એમ સૂત્ર કહે છે. અને અસંયત તે કઈ રીતે હોય? ૨૩૭, આગમથી. જો પદાર્થોનું શ્રદાન ન હોય તો સિદ્ધિ (મુક્તિ) થતી નથી: પદાર્થોને જાણનારો પણ. જો અસંયત હોય તો. નિર્વાણ પામતો નથી. ૨૩૮. જે કર્મ અજ્ઞાની લા બેટિ ભવો વડે ખપાવે છે. તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે તેમનચવનકાયાથી) ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસમાત્રથી ખપાવે છે. ર૩૯. અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂછ વર્તતી હોય, તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. ૨૪૦. પાંચ સમિતિયુક્ત. પાંચ ઇંદ્રિયોના સંવરવાળો. ત્રણ ગુપ્તિ સતિ. જિત કષાય અને દર્શનશાનથી પરિપૂર્ણ – એવો જે શ્રમણ તેને સંત કહ્યો છે. આ ૨૪૧. શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે. સુખ અને દુખ જેને સમાન છે. પ્રશંસા અને સિંધ પ્રત્યે જેને સમતા છે, લોટ (માટીનું દે) અને ક્યન જેને સમાન છે તેમજજીવિત અને મરણ પ્રત્યે ને સમતા છે. તે પ્રમાણ છે. ૨૪૨.જે દર્શન, જ્ઞાન અને ચારિત્ર - એ ત્રણેમાં યુગપદ આરુઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ (શાબમાં કહ્યું છે. તેને શ્રામસ્થ પરિપૂર્ણ છે. ૨૪૩. જો શ્રમણ. અન્ય દ્રવ્યનો આશ્રય ક્રીને અજ્ઞાની થઈને. મોહ કરે છે. ચગ કરે છે અથવા ઢેય ક્યું છે, તો તે વિવિધ કર્મો વડે બંધાય છે. ૨૪૪. શ્રમણ પદાર્થોમાં મોહ તો નથી. આગ તો નથી. ષ કરતો નથી. તો તે નિયમથી (ચોક્કસ) વિવિધ કર્મોને ખપાવે છે. ૨૪૫. શાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે, શુદ્રોપયોગી તે શ્રમણ છે. શુભોપયોગી પણ ભમણ છે. તેમાંય. શુદ્ધોપયોગી નિચચવ છે, બાકીના આસવ છે (ભોપયોગીને પણ આરાવ ). ૨૪૯.શ્રામણ્યમાં જો અહેતાદિક પ્રત્યે ભક્તિ તથા પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય તો તે શુભયુક્ત ચર્યા (ભોપયોગી ચારિત્ર) છે. ૨૪૭.શ્રમણો પ્રત્યે વંદન-નમસ્કાર સહિત અભ્યત્યાન (માનાર્થે ઊભા થવું તે) અને અનુગમરૂમ (પાછળ અલવું તે) વિનીત વર્તન કરવું તથા તેમનો અમ દૂર #વો તે ચગચર્યામાં નિંદિત નથી. ૨૪૮. દર્શનજ્ઞાનનો (સમ્યગ્દર્શન અને સુમ્યજ્ઞાનનો ઉપદેશ. શિયોનું ગ્રહણ તથા તેમનું પોષણ. અને જિદ્રની પૂજાનો ઉપદેશ ખરેખર સચગીઓની ચર્ચા છે. ૨૪૯. જે બ્રેઇ (શ્રમણ સઘ ઇઝયની વિચધના વિના ચાર પ્રકારનાં શ્રમણસંધને ઉપકાર કરે છે, તે ચગની પ્રધાનતાવાળો છે. ૨૫૦. (શ્રમણ) વૈયાવૃત્ય માટે ઉદ્યમવંત વર્તતાં ક્ષયને પીઢ કરે તો તે શ્રમણ નથી. ગુહસ્થ છે; (કરણ કે, તે | (છકયની વિચધના સહિત વેચાવૃત્ય) થવષેનો ધર્મ છે. ૨૫૧. અભ લેપ થતો હોવા છતાં પણ સાકાર-અનાકર ચર્ચાયુક્ત જનોને અનુકંપાથી નિરપેક્ષપણે (શુભોપયોગી) ઉપકર ર૫૨.ોગથી. સુધાથી, તુષાથી અથવા અમથી આશ્ચંત શ્રમણને દેખીને પોતાની શક્તિ અનુસાર વેયાવત્યાદિક ક્ય. ૨૫૩. વળી ઘેગી ગુરુ (પૂય. વડીલો) બાળ અને વૃદ્ધ શ્રમણોની સેવાના (વેયાવૃત્યના) નિમિત્તે શુભોપયોગવાળી લોકિક જનો સાથેની વાતચીત નિંદિત નથી. ૨૫૪.આ પ્રશાસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય છે અને ગૃહસ્થોને તો મુખ્ય હોય છે એમ રસાસ્ત્રમાં કહ્યું છે, તેનાથી જ ન (પરંપરાએ) ગુહસ્થ પરમ સૌખ્યને પામે છે. ૨૫૫.જેમ આ ગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલાં બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ પ્રસસ્ત ચગ વિસ્તૃભેદથી (પાત્રના ભેદથી) વિપરીતપણે ળે છે. ૨૫. જે જીવ છશ્વવિદિત વસ્તુઓને વિષે (ઇશ્વસ્થ - અજ્ઞાનીએ કહેલા દેવગુરુધર્માદિકને વિષે) વ્રત-નિયમ-અધ્યયન ધ્યાન-દાનમાં ત હોય તે જીવ મોક્ષને પામતો નથી, શાતાત્મક ભાવને પામે છે. શ્રી પ્રવચન સાર..૧૩
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy