SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧. જિનદેવના) ઉપદેશમાં સિદ્ધ છે કે – દેવોને પણ સ્વભાવનિષ્પન્ન સુખ નથી. તેઓ (પંચેંદ્રિયમય) દેહની વેદનાથી પીધિ હોવાથી રમ્ય વિષયોમાં રમે છે. મનો. નાચ્યો. તિર્યંચો અને દેવો જે દેહોત્સર્ગ દુખને અનુભવે છે, તો જીવોનો તે (શુકઉપયોગથે, વિલક્ષણ - અશુદ્ધ) ઉપયોગ શુભ અને અશુભ - બે પ્રકારનો કઈ રીતે ઈ? (અર્થાતુ નથી). ૭૩. વધશે અને ચક્રધશે શુભોપયોગમૂલક પૂણ્યોના ફળરૂપ) ભગો વડે દેહાદિની પુષ્ટિ કરે છે અને એ ટીને) મોગોમાં રત રહીને સુખી જેવા ભાસે છે. ૪. (મુક્ત રીતે) સુજોયગર) પરિણામ લયજતાં વિવિધ સુચ્ચો વિમાન છે તો તેઓ દેવ સુધીના જીવોને વિષયતૃષ્ણા ઉત્પન્ન ક્રે છે. ૭૫. વળી. જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાઓ વડે દુઃખી છતાં મરણપર્યત વિષયસુખોને ઈચ્છે છે અને દુખથી - સંતપ્ત થઈને દુખદાહ સહન ન થવાથી તેમને ભોગવે છે. ૭૭. જે ઈદ્રિયોથી પ્રાપ્ત થાય છે. તે સુખ પર સંબંધવાળું. બાબાસહિત. વિછિન્ન. બંધનું કારણ અને વિષમ છે. એ રીતે તે દુઃખ જ છે. ૭૭. એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મોહાચ્છાદિત વર્તને ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ૭૮. એ રીતે વસ્તુ સ્વરૂપ જાણીને જે દ્રવ્યો પ્રત્યે રાગ કે દ્વેષને પામતો નથી. તે વિશુદ્ર ઉપયોગમાં વર્તન દેહોત્પન્ન દુખનો ક્ષય કરે છે. ૯. પાપારંભ છોડીને શુભ ચારિત્રમાં ઉદ્યત હોવા છતાં જો જીવ મોહાદિકને છોળો નથી. તો તે શુદ્ધ આત્માને પામતો નથી. જે અહંતને દ્રવ્યપણે. ગુણપણે અને પર્યાયપણે જાણે છે. તે પોતાના) આત્માને જાણે છે અને તેનો મોહ અવશય લય પામે છે. જેણે મોહને દૂર કર્યો છે અને આત્માના સમ્યફ તત્વને પ્રાપ્ત કર્યું છે એવો જીવ જો અંગદ્વેષને છોડે છે. તો તે શુદ્ધ આત્માને પામે છે. ૮૨. બધાય અહંતભગવંતો તે જ વિધિથી કમરોનો ક્ષય ક્રીને તથા અન્યને પણ એ જ પ્રકારે ઉપદેરા ક્રીને મોક્ષ પામ્યા છે, તેમને નમસ્કાર હો. જીવને દ્રવ્યાદિક વિષે જે મૂદ્રભાવ તે મોહ છે. તેનાથી આચ્છાદિત વર્તીને જીવ ચગ અથવા ટ્રેષને પામીને સુબ્ધ થાય છે. મોહરૂપે. ચગરૂપે અથવા ટ્રેષરૂપે પરિણમતા જીવને વિવિધ બંધ થાય છે. તેથી તેમને મોહ-ચગ-દ્વેષને) સંપૂર્ણ રીતે ક્ષય રવા યોગ્ય છે. પદાર્થનું અન્યથાગહણ (પદાર્થ વિષે વિપરીત સમજ) અને તિર્યંચ-મનુષ્યો પ્રત્યે રુણાભાવ. તથા વિષયોનો સંગ આ મોહનાં લિંગો છે. જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહોપચય ક્ષય પામે છે. તેથી શાસન સમ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે. દ્રવ્યો. ગુણો અને તેમના પર્યાયો અર્થ’ નામથી કહ્યાં છે તેમાં ગુણ-૫ર્યાયોનો આત્મા દ્રવ્ય છે (અર્થાત ગુણો અને પર્યાયોનું સ્વરૂપ-સત્વ દ્રવ્ય જ છે. તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ (જિનેનો ઉપદેશ . ૮૮. જે જિનના ઉપદેશને પામીને મોહ-ચગ-દ્વેષને હણે છે. તે અલ્ય કળમાં સર્વ દુખથી મુક્ત થાય છે. ૮૯. જે નિશ્ચયથી જ્ઞાનાત્મક એવા પોતાને અને પાને નિજ નિજ દ્રવ્યત્વથી સંબઢ (સંયુક્ત) જાણે છે તે મોહનો ક્ષય કરે છે. ૯૦. માટે (સ્વ પરના વિવેકથી મોહનો ક્ષય કરી શકતો હોવાથી) જો આત્મા પોતાને નિર્મોહપણું ઈચ્છતો હોય તો. જિનમાર્ગ દ્વારા ગુણો વડે દ્રવ્યમાં સ્વ અને પરને જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રવ્યમાંથી 'આ સ્વ છે અને આ પર છે' એમ વિવેક ક્ય). જે જીવ શ્રમણપણામાં આ સત્તાસંયુક્ત સવિરોષ પદાર્થોને શ્રદ્ધતો નથી. તે શ્રમણ નથી તેનામાંથી ધર્મ ઉદભવતો નથી (અર્થાત તે શ્રમણાભાસને ધર્મ થતો નથી). જે આગમમાં કુશળ છે, જેની મોહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગ ચારિત્રમાં આઢ છે, તે મહાત્મા શ્રમણને (શાસ્ત્રમાં) ધર્મ કરેલ છે. શ્રી પ્રવચન સાર...૪
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy