SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. (૩૩ થી ૩૪૪) કર્મો (જીવન) અજ્ઞાની કરે છે તેમ જ કર્મો (જીવન) જ્ઞાની કરે છે. કર્મો સંવાડે છે તેમ જ ક ગાડે છે. કર્મો સુખી કરે છે તેમ જ કર્મો દુખી કરે છે. કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમજ કર્મો અસંયમ પડે છે. કર્મો ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યોમાં ભમાવે છે. જે કંઈ પણ ટલું શુભ અશુભ છે તે બધું કર્મો જ કરે છે. જેથી કર્મ ક્યું છે, કર્મ આપે છે. કર્મ હરી લે છે - એમ જે કાંઈ પણ ક્યું છે તે કર્મ જ ક્યું છે. તેરી સર્વ જીવો અકારક ઠરે છે. વળી પુરુષવેદકર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રીવેદકર્મ પુરુષની અભિલાષા ક્વે છે - એવી આ આચાર્યની પરંપચ ઉતરી આવેલી મતિ છે; માટે અમાચ ઉપદેશમાં લેઈ પણ જીવ અદ્રાચારી નથી. કારણ કે કર્મ જ કર્મની અભિલાષા કરે છે એમ કહ્યું છે. વળી જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે અહિં છે - એ અર્થમાં પઘાતમાનકર્મ કહેવામાં આવે છે. તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ ઉપધાતક નથી કરણકે કર્મ જ કમને હણે છે એમ કહ્યું છે. આ પ્રમાણે આવો સાંખ્યમતનો ઉપદેશ જે શ્રમણો પ્રરૂપે છે તેમના મતમાં પ્રકૃતિ જ ક્યું છે અને આત્માઓ તો સર્વે અદ્રરક છે એમ કરે છે. અથવા જો તું એમ માને કે "મારો આત્મા પોતાનાં દ્રવ્યરૂપ) આત્માને કરે છે તો એવું જાણનાચે તાચે એ મિથ્યાસ્વભાવ છે, કારણ કે સિદ્ધાંતમાં આમાને નિત્ય, અસંખ્યાત-પ્રદેશા બતાવ્યો છે. તેનાથી તેને હીન-અધિક કરી શકતો નથી. વળી વિસ્તારથી પણ જીવનું શરૂપ નિશ્ચયથી લોકમાત્ર જાણ: તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે? તો પછી (આત્મા) દ્રવ્યને હવ્યરૂષ આત્મા કઈ રીતે કરે? અથવા જે 'નાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિત ઢે છે' એમ માનવામાં આવે. હે એમ પણ આત્મા પોતે પોતાના આત્માને તો નથી એમ કરે છે. ૫. (૩૪૫ થી ૩૪૮) કરણ કેવા કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાર પામતો. તેથી જે ભોગવે છે) તે જ કરે છે અથવા બીજો જ કરે છે એવો એનંત નથી. કારણ કે જીવ કેટલાક પર્યાયોલી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો. તેથી '(જે કરે છે, તે જ ભોગવે છે અથવા બીજે જ ભોગવે છે. એવો એનંત નથી. જે કરે છે તે જ નથી ભોગવતો' એવો જેનો સિદ્ધાંત છે. તે જીવ મિશ્રાદરેિ. અનાઈત (અદ્વૈતના મતને નહિ માનનાચે જાણવો. બીજે ક્યું છે અને બીજે ભોગવે છે' એવો જેનો સિદ્ધાંત છે. તે જીવ મિથ્યાષ્ટિ, અનાર્કત (અર્વતના મતને નહિ માનનાચેજાણવો. ૩૪૯ (૩૪૯ થી ૩૫૫) જેમ શિલ્લી કુંડળ આદિ કર્મ ક્યું છે પરંતુ તે તન્મય થતો નથી. તેમ જીવ પણ પુણ્યપાપ આદિ પુદ્ગલકર્મ કરે છે પરંતુ તન્મય થતો નથી. જેમ શિલ્લી હથોડ દિ ણો વડે ક્યું છે પરંતુ તે તન્મય પતો નથી. તેમ છવ પણ ક્યણો (મનવચનકાયારૂપ) વડે રે છે પરંતુ તે તન્મય થતો નથી. જેમ રિલી કરણોને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી. તેમ જીવ રણોને ગ્રહણ ક્યું છે પરંતુ તન્મય થતો નથી. જેમ શિલ્લી કુંડળ આદિ કર્મના ફળને ભોગવે છે પરંતુ તે તન્મય થતો નથી, તેમ છવ પુસ્થપાપાદિ પુદગલકર્મના ફળને ભોગવે છે પરંતુ તન્મય થતો નથી. એ રીતે તો વ્યવહારનો મત સંક્ષેપથી કહેવાયોગ્ય છે. હવે નિશ્ચયનું વચન સાંભળ કે જે પરિણામ વિષયક છે. જેમ રિયાલી ચણરૂપ કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે. તેમ જીવ પણ કમને કરે છે અને તેનાથી અનન્ય છે. જેમ ચેમ્બરૂપ કર્મ તો શિલ્લી નિત્ય દુઃખી થાય છે અને તેનાથી તે અનન્ય છે, તેમ ચેષ્ય તો જીવ દુઃખી થાય છે અને અનન્ય છે), .. ૩પક. (૩૫૭ થી ૩૯૫) જેમ ખડી પરની નથી. ખડી તે તો ખડી જ છે, તેમ જ્ઞાચક (જાણનાચે આત્મા) પરનો (પરવ્યનો) નથી. જ્ઞાયક તે તો ગાયક જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ દર્શક જોનાચે આત્મા) પરનો નથી. દર્શક તે તો દર્શક જ છે. જેમ ખડી પરની નથી. ખડી તે તો ખડી જ છે, તેમ સંયત (સંયમી આત્મા) પરનો નથી. સંયત તે તો સંયત જ છે. જેમ ખડી પરની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ દર્શન (શ્રદ્ધા) પનું નથી. દર્શન તે તો દર્શન જ છે. એ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે નિશ્ચયનયનું કથન છે. વળી તે વિષે સંક્ષેપથી વ્યવહારનયનું કથન સાંભળ. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ રે છે. તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પદ્ધવ્યને જાણે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પરદ્રવ્યને સફેદ કરે છે. તેમ જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને જુએ છે. જેમ ખડી પોતાના સ્વભાવથ પદ્ધવ્યને સફેદ કરે છે. . તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને ત્યાગે છે. જેમ ખડી પોતાના સ્વભાવથી પદ્રવ્યને સફેદ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ પોતાના સ્વભાવથી પરંતવ્યને કહે છે. આ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે વ્યવહારનયનો નિર્ણય કહ્યો: બીજ પર્યાચો વિષે પણ એ રીતે જ જાણવો. ૩૯૭. (૩૭૭ થી ૩૭૧) જ્ઞાન-દર્શન-ચારિત્ર અચેતન વિષયમાં ક્યાં પણ નથી. તેથી અત્મા તે વિષયોમાં શું હશે (શાનો ઘાત )? જ્ઞાન-દર્શન-ચારિત્ર અચેતન કર્મમાં ક્ય પણ નથી, તેથી આત્મા તે કર્મમાં શું હશે? જ્ઞાન શ્રી સમયસાર..૧૪
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy