SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. ૧૯. ૨૦. ૧૦) પાણીના લોઢો જે પ્રવાહ છે તે આડોઅવળો થતો નથી પહેલાંનો પ્રવાહ પાછળ અને પાછળનો પ્રવાહ આગળ એમ બનતું નથી. તેમ દ્રવ્ય પોતાના અનાદિ-અનંત પર્યાયોના પ્રવાહ ક્રમને દ્રવે છે-પ્રવહે છે, તે પ્રવાહ ક્રમમાં જે જે પર્યાયને તે દ્રવે છે તે તે પર્યાયની સાથે તે અનન્ય છે. જ્ઞાયક સ્વભાવ પર જેની ઢષ્ટિ છે તે જ્ઞાતા છે-અકર્તા છએ. અને નિર્મળ ક્રમબદ્ધ પર્યાયંપણે તે ઊપજે છે. જ્ઞાતા સ્વભાવ પર જેની ષ્ટિ નથી તેને ઊંધી ચૅષ્ટિમાં ક્રમબદ્ધ પર્યાય અશુદ્ધ થાય છે. ધર્મીને સ્વભાવ ઢષ્ટિમાં જ્ઞાપકભાવનો પુરુષાર્થ ચાલુ જ છે, તે તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાતાભાવપણે ઊપજતો થકો તેમાં તદ્રુપ છે.!!!!! ૩૩
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy