SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 8888888888888888888888888888888888888888:888888 આત્મ–ભાવના 9898e9e3:2388888888888888888888888888888888 ' હું સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેને એક સ્વભાવ છે. એવું છું; હું નિર્વિકલ્પ છું; હું ઉદાસ હું છું હું નિજ નિરંજન શુદ્ધ આત્માનાં સમ્યક્ શ્રદ્ધાનજ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય-રત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ તેનાથી ઉત્પન્ન વીતરાગ-સહજાનંદ રૂપ સુખની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા સ્વસંવેદન 8 જ્ઞાન વડે સ્વસંવેદ્ય (તાથી વેરાવાયોગ્ય) ગમ્ય (જણાવાગ્ય) –પ્રાય (પ્રાપ્ત થવા યોગ્ય) –એવો સરિતાવી –ભરેલી અવસ્થાવાળ, પરિપૂર્ણ સ્વરૂપ) છું; હું રાગદ્રષ-મેહ, કેાધ-માન-માયા-લેજ, પાંચ ઇન્દ્રિયને # વિષય-વ્યાપાર, મનવચન-કાયાને વ્યાપાર, ભાવકર્મ—દ્રવ્યકર્મ-કર્મ, ખ્યાતિ–પૂજા-લાભની તેમ જ દષ્ટ-કૃત– ૬ 8 અનુભૂત ભેગોની આકાંક્ષારૂપ નિદાન, માયા તથા મિથ્થારૂપ ત્રણ શલ્ય-ઇત્યાદિ સર્વ વિભાવ પરિણામરહિત-શૂન્ય જૂ 'છું. ત્રણે લોકમાં, ત્રણે કાળે શુદ્ધ નિશ્ચયનયે હું આવું છું તથા બધાય છે એવા છે–એમ મન-વચનૐ કાયાથી તથા કૃતકારિત–અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે. -તાત્પર્યવૃત્તિ (સમયસાર) 8888888888888888888888888888888888888888888888
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy