SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય પરંપરા આધારિત શુદ્ધ વહીવટ આવક (૧૩) દેવ-દેવી ખાતું: દેવ-દેવીની મૂર્તિ ભરાવવાની બોલીની અથવા નકરાની આવક. દેવ-દેવીની દેરી બનાવવાની બોલીની અથવા નકરાની આવક દેવ-દેવીની પ્રતિષ્ઠાની બોલીની અથવા નકરાની આવક.. દેવ-દેવીના ભંડારની અથવા નકરાની આવક. દેવ-દેવીને ખેષ-ચૂંદડીની અથવા નકરાની આવક. સુખડી-શ્રીફળના તોરણની અથવા નકરાની આવક. દેવ-દેવી પૂજન/હોમ વગેરેની અથવા નકરાની આવક. દેવ-દેવીની આંગી/આરતીના ચડાવા. (૧૪) પૌષધશાળા (ઉપાશ્રય) ખાતુંઃ પૌષધશાળા (ઉપાશ્રય) બાંધકામની વિવિધ સ્કીમો તકતીઓ દ્વારા દાન. પૌષધશાળા ફંડ. ગુરૂકૂંછણાનું દ્રવ્ય. જીવદયાનું ખાતું : જીવદયાની ટીપ. જીવદયા ખાતે થયેલી આવક. મહાત્મા કાળધર્મ પછીની અગ્નિસંસ્કાર વગેરેની બોલીની આવક. (૧૬) અનુકંપા ખાતું : અનુકંપા ફંડ/આવક. ખીચડી ઘરની આવક. ગરીબોદ્ધાર ફંડ. ભૂખ્યાને ભોજન ફંડ. (૧૭) સર્વ-સાધારણ-શુભ ખાતુંઃ (ધાર્મિક) શાલિભદ્ર, પુણીયો શ્રાવક, ૧૬ ઉદ્ધારક, કનકશ્રી વગેરેના બહુમાનાદિ ચડાવાની આવક. વર્તમાન સંઘપ્રમુખને તિલક કરવાની ચડાવાની આવક. (12)
SR No.006100
Book TitleDharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy