SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઇન્દ્રભૂતિ ગણવૃદ્ધિભૂતિ, શ્રી વીરતીર્થાધિપમુખ્યશિષ્યમ્ । સુવર્ણકાન્તિ કૃતકર્મશાન્તિ, નમામ્યહં ગૌતમગોત્રરત્નમ્ ॥ ૧. અમોસહિ ૨. વિષ્પોસહિ ૩. ખેલોસહિ ૪. જલ્લોસહિ ૫. સોસહિ ૬. સંભિન્નશ્રોત - - ૭. અવધિજ્ઞાન - ૮. મનઃ પર્યવજ્ઞાન - ૯. વિપુલમતિ - ૧૦. ચારણલબ્ધિ ૧૧. આશિવિષ ૧૨. કેવળજ્ઞાન ૧૩. ગણધરપદ ૧૪. પૂર્વધર ૧૫. અરિહંતપદ અઠ્ઠાવીસ ર્લાબ્ધનું સ્વરૂપ - શરીરના સ્પર્શ માત્રથી રોગ મટી જાય તે - મળ, મૂત્ર થકી સર્વ રોગ જાય - શ્લેષ્મ થકી સર્વ રોગ જાય શરીરના મેલથી સર્વ રોગ જાય - - દુહો લબ્ધિ અઠ્ઠાવીશ ધરી, ગુરુ ગોયમ ગણેશ । ધ્યાવો ભવિ શુભંકરુ, ત્યાગી રાગ ને રીસ કેશ, રોમ, નખથી સર્વ રોગ જાય કોઈ પણ ઈન્દ્રિયથી સાંભળી શકવાની શક્તિ ઈન્દ્રિયની સહાય વગર રૂપિ પદાર્થોને જાણે ગર્ભજ પંચેન્દ્રિયના મનોગત ભાવ જાણવાની શક્તિ અઢીદ્વીપમાં વિશેષપણે મનોભાવ જાણવાની શક્તિ આકાશ ગામિની શક્તિ જેવો શ્રાપ આપે તેવું થાય ત્રણે કાળ અને ત્રણે લોકના સર્વ ભાવોને જાણવાની શક્તિ ગણધરનું પદ મળે તે ચૌદપૂર્વ ભણે તે - અરિહંત થાય તે આગચ્છ ગૌતમશીઘ્ર, ગ્રામેષુ નગરેષુ ચ, આસનં ભોજનં માનં, લભતે ત્રિતયં સુખમ્ ॥ ૧૩૦ ૧૬. ચક્રવર્તીપદ ૧. બળદેવપદ ૧૮. વાસુદેવપદ ૧૯. અમૃતસવ ૨૦. કોષ્ટબુદ્ધિ ૨૧. પદાનુસારીણી ૨૨. બીજબુદ્ધિ ૨૩. તેજો લેશ્યા ૨૪. આહારક - ચક્રવર્તી થાય તે - બળદેવરૂપે જન્મે - વાસુદેવરૂપે જન્મે - ઘી, સાકર, ખીર જેવી વાણી - ભણેલું ભૂલે નહીં તે - - - - ૨૫. શીત લેશ્યા - ૨૬. પૈકીય - ૨૦. અક્ષિણ મહાનસી - ૨૮. પુલાક - એક પદ ભણતાં બધું આવડી જાય તે એક પદ ભણતાંને ઘણો અર્થ જાણે બાળી નાંખે, દાહ ઊપજાવે તેવી શક્તિ સંદેહ નિવારણ કરવા ભગવાન પાસે પહોંચી શકાય તેવી શક્તિ શીતલ કરે તેવી શક્તિ નાનાં-મોટાં રૂપ ધારણ કરે પોતાના આહારે લાખ માણસ જમાડે સંઘ વગેરેના ભલા માટે ચક્રવર્તીના સૈન્યના ચૂરેચૂરા કરવાની શક્તિ
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy