SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શેરબજારની સિસ્મોલોજી અંશે માર્ગદર્શન આપતી રહે છે. અલબત્ત, તેમાં કેવળ કતલ જેવી પ્રગટ પ્રવૃત્તિને જ હિંસારૂપે ગણી છે. આ જોડાણ રળિયામણું લાગતું હોય છે, તેની કાર્મિક ઇફેક્ટ બિહામણી હોય છે. કમાણી અને ડૉક્ટરના બિલ, બન્ને વધે એ તંદુરસ્ત જીવન તો નહીં જ ! દુઃખો અને રોગોથી બચવા ઇચ્છતા લોકોએ હિંસક વ્યાપારોથી બચતા રહેવું જોઈએ. બદલાયેલી સાંસ્કૃતિક ધરોહરમાં કદાચ આ વાત ઓછી રુચે એ બની શકે. Prevention is better than cure. 241 ASCELLALLERY ફન્ડામેન્ટલ છે. મેલેરિયાની દવા કરવાને બદલે મચ્છરોથી દૂર રહેવાની વાત જો વૈજ્ઞાનિક છે તો રોગોના ઉપાયો કરવાને બદલે તેના કારણથી બચવાની વાત પણ એટલી જ વાજબી છે. આ બજારમાં જોડાયેલ વ્યક્તિના બે હાનિકારક કનેકશન્સ ઊભા થાય છે. (i) હિંસા સાથે જોડાણ (ii) જોખમ સાથે જોડાણ હિંસા સાથેના સંપર્ક કરતા પણ એક રીતે જોખમ સાથેનો સંપર્ક વધુ હાનિકારક ગણાય. જાપાનમાં લોકો વુડન હાઉસમાં રહેવાનું પ્રિફર કરે છે, કારણ કે ત્યાં ગમે ત્યારે આંચકા આવી શકે છે. શેરબજાર ૪૯.
SR No.006090
Book TitleShare Bazarni Sismology
Original Sutra AuthorN/A
AuthorUdayvallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2013
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy