________________
४३. ॐ अर्ह श्री आवश्यक-मूल सूत्राय नमः स्वाहा । ૪૪. સર્વ શ્રી ને િસુત્રાય નમઃ સ્વાહા ! ४५. ॐ अहँ श्री अनुयोगद्वार सूत्राय नमः स्वाहा ।
છે
આગળ પાટ પર પિસ્તાળીસ આગમગ્રંથો ગોઠવી પૂજા કરાવવી અથવા ભગવતીસૂત્ર ગોઠવવું. તેનું પૂજનસોનાચાંદીથી -રૂપાનાણાથી કરવું.-દરેક આગમ પર વાસક્ષેપ કરવો- કુલ ચઢાવવું-રૂપાનાણુ મુકવું.
એક એક આગમ પાસે ધૂપ ઉખેવવો. માટીના કોડીયામાં ૪૫ દીવડા અગાઉથી બનાવી ક્રમાનુસાર એક એક દીપક આગમ સન્મુખ પ્રગટાવી માંડલામાં દીવડા ગોઠવવા.
- જ્ઞાનની સ્તુતિ(જિન જોજન ભૂમિ. વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર,
સો આગમ સુણતા, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીએ ભવનો પાર. (આગમપૂજા નંબર- ૧૧ બાદ, ૨૩ બાદ, ૩૩ બાદ, ૩૯ બાદ, ૪૩ બાદ, ૪૫ બાદ સંગીતમય ઉપરોકત સ્તુતિ સમૂહમાં કરાવવી-અન્ય જ્ઞાનની સ્તુતિ પણ કરાવી શકાય.)
-და დ
იდი დედა,