________________
श्री अधिष्ठायक देव-देवी पूजन
૧. # ફ્રીં શ્રી નયા સ્વાહા ! ૨. 8 શ્રી શ્રી વિનય વાદા રૂ. છે દી શ્રી નયન્ચે દિશા ૪. ૐ ફ્રી શ્રી માનિતા સ્વાહિત
૧. $ શ્રી સરસ્વ સ્વાહિત २. ॐ ह्रीं श्री त्रिभुवनस्वामिन्यै स्वाहा । રૂ. ૩૦ ફ્રી શ્રી શ્રી દિશા ४. ॐ ह्रीँ श्री गणिपिटकयक्षराजाय स्वाहा।
.
છે
- છોલેલા ચોટલીસહિત ના શ્રીફળ પર ચાંદીના વરખ છાપી અષ્ટગંધથી બીજમંત્ર લખી તે શ્રીફળ ઉભા રહે (ચોખાની ઢગલીમાં) તે રીતે પધરાવી પૂજન કરવું. માંડલાની બહાર ૮ દેરી બનાવી પૂજન કરવું.
- જે ગુણનિધિ સૂરિભગવંતોની વિદ્યામાં પ્રથમપદે સુપ્રતિષ્ઠિત છે અને ગૌતમપદની ભક્તિથી યુક્ત છે તે સરસ્વતી મને સુખ આપો.( - મેરૂતુંગાચાર્ય સૂચિમુખ્યમંત્રકલ્પ).
1 - નિરુપમ માહાત્મવાળી, સહસ્ર ભુજાથી યુક્ત, શાંતસ્વરૂપા, શ્રી ગૌતમના પદકમલનું ધ્યાન ધરતી, માનુષોત્તર પર્વતના શિખર પર રહેલી ત્રિભુવનસ્વામિની નામની દેવી શ્રી સંઘને તથા મને સુખ આપો.
-પદ્ધદહના પડામાં રહેલી, ચોસઠ ઈદ્રોના ગર્વનું મંથન કરનારી, સર્વ અંગે આભુષણોને ધારણ કરનારી ગૌતમ મુનીન્દ્રને પ્રણામ કરી રહેલી, વિજયા, જયા, જયંતી, નંદા, ભદ્રાથી યુક્ત, વિદ્યાપદના ત્રીજા સ્થાનમાં રહેલી “શ્રીદેવી' સુખ આપો.
- વિઘાના ચોથા સ્થાનમાં રહેલો ગૌતમસ્વામી પ્રત્યે ભક્તિવાળો, અણપષ્ણી અને પણપષ્ણી નામની વ્યંતરજાતિમાં પ્રતિષ્ઠિત, સોળ હજાર યક્ષોનો સ્વામી, અતુલબળવાળો, વીસ ભુજાવાળો, “ગણિપિટક યક્ષરાજ' જિનશાસનના પ્રત્યેક મહાશત્રુવર્ગને નિવારે છે.