________________
પૂજ્યપાદ સંઘસ્થવિર દાદા ગુરુદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂજ્ય બાપજી મહારાજ સાહેબ)ને દિવ્ય આશીર્વાદ પૂર્વક, અધ્યાત્મરતા સાધ્વીજી પઘલતાશ્રીજી મહારાજ સાહેબની પ્રેરણા વડે પ્રકાશિત પુસ્તક પ્રગટ્યો પૂરન રાગ..”
: સૌજન્ય : પુલિનભાઈ રાજેન્દ્રભાઈ શાહ (ગિરનાર મહાતીર્થના ભક્ત)