________________
પ.પૂ.આચાર્ય યશોવિજયસૂરિ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકો
• દરિસન તરસીએ ... ભા. ૧-૨ (દ્વિતીય આવૃત્તિ)
(ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા) • “બિછુરત જાયે પ્રાણ .....' (દ્વિતીય આવૃત્તિ). (પૂજ્યપાદ સિદ્ધર્ષિ મહારાજ કૃત જિન સ્તવના પર સંવેદના)
સો હી ભાવ નિર્ચન્હ ......” (સમાધિશતક, કડી ૧ થી ૩૦ ઉપર વિવેચના) “આપ હી આપ બુઝાય ....” (સમાધિશતક, કડી ૩૧ થી ૫૧ ઉપર વિવેચના) • “આતમજ્ઞાની શ્રમણ કહાવે .....”
(ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫મા સભિખું અધ્યયન ઉપર સંવેદના) • “મેરે અવગુન ચિત્ત ન ધરો ...' (દ્વિતીય આવૃત્તિ)
(કુમારપાળ ભૂપાળ કૃત “આત્મનિન્દા કાર્નિંશિકા' પર સંવેદના) • રાષભ જિનેસર પ્રીતમ માહરો રે .
(શ્રી આનંદઘનજી મહારાજની સ્તવનાઓ પર સંવેદના) (સ્તવન-૧ થી ૫) : • પ્રભુનો પ્યારો સ્પર્શ
(પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર (૧ થી ૪) પરની વાચનાઓ) આત્માનુભૂતિ (યોગપ્રદીપ, જ્ઞાનસાર આદિ ગ્રન્થો તથા પૂ. ચિદાનંદજી મહારાજનાં પદોમાં મળતાં સાધના
સૂત્રો પર વિશ્લેષણ) • અસ્તિત્વનું પરોઢ (હૃદયપ્રદીપ પત્રિંશિકા પર સ્વાધ્યાય) • અનુભૂતિનું આકાશ.
(પૂ. દેવચન્દ્રજી મહારાજની અષ્ટપ્રવચન માતાની સઝાય પર અનુપ્રેક્ષા) • રોમે રોમે પરમપર્શ (દેવાધિદેવ પ્રભુ મહાવીરની સાડાબાર વરસની લોકોત્તર સાધનાની આંતર કથા)
પ્રભુના હસ્તાક્ષર (પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાંક સાધના સૂત્રો પર સ્વાધ્યાય) • ધ્યાન અને કાયોત્સર્ગ (દ્વિતીય આવૃત્તિ)
(ધ્યાન અને કાયોત્સર્ગ વિશેનો શાસ્ત્રીય સન્દર્ભો સાથેનો સ્વાધ્યાય) • પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે (નવપદ સાધના)
એકાન્તનો વૈભવ (દ્વિતીય આવૃત્તિ) (સ્મરણ યાત્રા) • સાધનાપથ (પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી સુવિધિનાથ જિનસ્તવના પર સ્વાધ્યાય)
રસોર્વે સર (પૂજયપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત શ્રી અભિનન્દન જિનસ્તવના પર સ્વાધ્યાય) • પરમ ! તારા માર્ગે (પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ કૃત પ્રભુ મહાવીર સ્તવના પર સ્વાધ્યાય