SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] સાગર સમાલાચના સમહ યાને આગમાદ્વારકની શાયનસેવા ૨ બુદ્ધિપ્રધાન શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે જ રાજય કેણિકને મળવાની કે તેના ભાગલા પડવાની દહેશત ઉભી થઈ અને તેથી જ હાલ્લ ને વિહલ્લને સિંચાનક હાથી આદિ શ્રેણિક મહારાજે આપ્યા છે અને તે સેચનક હાથી આદિની કેણિકે માગણી કરવાને લીધે હુલ્લ વિઠ્ઠલ્લને ચેડામહારાજા કે જેએ- પેાતાના દેદા થતા હતા તેને શરણે જવુ પડયુ અને તે હૅલ્થ-વિહલ્લે કે ચેડારાજાએ તે સિંચાનક હાથી અિ નહિં સાંપવાને લીધે જ થમૂશલ અને મહાશિકટક સામેા થયા છતાં તેની કારતા ન સૂઝે તેને શું કહેવું ? ૩ બુદ્ધિવિશિષ્ટ શ્રી અભયકુમારની દીક્ષા થવાને લીધે તેની માતા નદાએ દીક્ષા લીધી છે અને તેણીએ પેાતાના દિવ્યકુંડલ અને હાર. હલ્લ-હિલ્લને આપ્યા છે. તે હાર અને કુંડલયુગલની શે।ભાથી અદેખી થયેલી કેણિકની રાણીએ કેણિકને તે લઇ લેવા પ્રેરણા કરી અને તેથી હુલ્લ વિહલ્લને ચેડામહારાજના શરણે જવુ પડયું ! અને તેથી શરણાગતવાપિંજર એવા ચેડામહારાજને રથયૂશલ અને મહાશિલાક ટક સ`ગ્રામાં કરવા પડયા !! એ ચેકખું ન સૂઝે તે રામને રામ રામ લેાકેા કરે. ૫૧૫૮૬॥ ૪ દીક્ષા ન લે અને અહિત ન હેાય એવું કેવલજ્ઞાનથી જાણવાનું. શકય છે એવુ કહેનારાના રામ રમેલા હોય તેમાં કહેવું શું ? ૫૧૫૮૭ના 2 ૫ ભગવાન (ને) શ્રેણિકમદ્રારાજ માટે આજ્ઞાની દઢતા અને અભયકુમારની દીક્ષામય દીક્ષાની સુ'દરતા જણાવી તેની સુંદરતાની માન્યતામાં ચલિતપગુ જ થાય તેને અંગે જણાવેલે એમને જે વીર્યાંલ્લાસ તેને સ`વિરતિની પ્રાપ્તિની સાથે જોડનારે દુરભવ્ય ન હેાય તે ઘણું સારૂ. ૫૧૫૮૮ા નુષ્ય, ૬ પરવ’ચનપત્ર નહિ મગાવવા છતાં, નહિ આવ્યા છતાં માત્ર કાઇકે જણાવવાથી આ ખુલાસા કર્યાં છે. તેથી બીજા અંકમાં અસભ્ય અને અસત્ય લખાણા હોય તે તેના સ્થિતિ પણ આ રીતે અધમ જ ગણવી તા.ક. કારણપણું પણ સ્પષ્ટ છતાં દીક્ષાની મહત્તાને ઉડાડવા કે સત્યવકતાને ખેાટી રીતે વગાવવા જો ભાવિની ભેખડ નીચે જવામાં રસ લેવાય તા પછી........ના મતને માનનારમાં દાખલ થવું સારૂ છે ૨ મરૂદેવામાતાનુ આંધળાપણુ' પણ જ્ઞાની એવા ભગવાન ઋષભદેવજીની દીક્ષાને લીધે જ હતું, છતાં આ પરવચનકારને તે પણ કારણ તરીકે માનવાનું નહિ રહે ધ્યાન રાખવુ કે દીક્ષાને કાઈ અનથકારક ગણતું જ નથી; પરંતુ દુન્યવી આવા અનર્થાં થવા સભવ હોય તે પણ દીક્ષા લેવાય તે અ યઃ કરનારી જ છે એમ કહયું છે અને તે કહેવા લાયક જ છે. ૧૫૮૯ા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy