SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાધારકની શાસનસેવા [૨૫૧] ૬ દયાને નિષેધ કરો, હિંસકને અનિષેધરૂપ અનુમતિ આપવી, અને હિંસા છેડાવનાર કે છેડનારને “પાપસ્થાનકનાં પોટલા થાય છે એમ માનનારા ટેડાપંથીયે માધ્યશ્યના આંગણામાં પણ દાખલ ક્યાંથી થાય ? ૧૫૧૧ ૭ અહિંસાદિ ત્રણ, ધર્મના ભેદે છતાં ઉત્કૃષ્ટના ભેદો કહેનાર કે ટેડ હશે ? ૧૫૧૨ા | (જૈન. ટેડાપ થી) સિદ્ધચક્ર વર્ષ ૮ અંક ૫ ૬ સં. ૧૯૯૬ માગ. શુ. ૧૫ સમાલોચના પિંડવિશુદ્ધિના ટીકાકાર ચંદ્રસૂરિ છે એમ જે હેડીંગમાં શ્રીમદત્તરવિવૃતા પદથી નિવેદનમાં ટીકા શ્રી શત્રુંજયમાહામ્યની વૃત્તિના કર્તા આચાર્ય શ્રીમદ્ ધનેશ્વરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રીમશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ એમ કહેવ થી પ્રસ્તાવનામાં કરતુતીग्रन्थकारः श्रीमच्चन्द्र सूग्य तथा श्रीमच्चद्रसूरिश्रीयशोदेव प्रभू तेम०४ ऊस्याः श्रीचंदसूरेवृत्तेः પ્રારંભમાં પણ શ્રમન્નિવક્રમાણિત શ્રીમન્વરવિવૃતા એ વિગેરે પ્રકાશકના વાકથી પિડવિશુદ્ધિ ટીકાના પ્રકાશક, તે ટીકાના કરનાર શ્રીમત ચન્દ્રસૂરિજી હતા એમ જણાવે છે; પરંતુ તે જ ટીકની પ્રશસ્તિમાં રાત્રે વિદ્ધિક સિતમf શ્રી મૂરિસ્તુત એમ જણાવી પિત નું શ્રીહજૂર. એવું નામ જણાવે છે આ શ્રીચન્દ્રસૂરિજીની પેલી “સુધાસામાચારીમાં માં તેઓ સ્પષ્ટ શબ્દધી આ પ્રમાણે या छे 3 सिरिसलिभदसूरिधऐसरसूरिसिस्ससिरिसिरिचंदसिमुरिया सुहबोहसामायारी નથા વૈદુવિguતષ્ઠાવાન વીશ્ય સમૂઢડગ શ્રીશ્રીમૂરિણા આ બે લેખો ઉપરથી પષ્ટ થાય છે કે શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિના શિષ્ય શ્રીમાનું શ્રીચદ્રસૂરિ હતા; પરંતુ ચદ્રસૂરિ તેમનું નામ હેતું વળી આ પિંડવિશુદ્ધિની ટકામાં પણ સમરિદ વાત, સ્થિર સરાSqસમમાશા તથા શામરસૂતા: તે ઘનેશ્વરઃ વિગેરે લખાણથી પણ સ્પષ્ટ થાય છે કે- શ્રી ચન્દ્રકલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરસૂરિ હતા અને તેમના શિષ્ય શ્રીમાન શ્રીચન્દ્રસૂરિજીએ આ ટીકા કરેલી છે. આવી રીતે શ્રીમાન શ્રીચન્દ્રસુરિજીની જગપર ચન્દ્રસૂરિ તરીકે લખવામાં પ્રકાશકે એ ગ્રંથનું અને અન્યગ્રંથનું ધ્યાન રાખ્યું નથી વળી પ્રકાશકે શ્રી ચન્દ્રસૂરિજીના ગુરૂ ધનેશ્વરસુરિજીને શ્રી શત્રુંજય માહાસ્યની વૃત્તિના કર્તા બતાવ્યા છે, તે તો તેમની પરપરાના શત્રજય માહાતમ્યની પ્રતિકલા શ્રદ્ધાના કારણથી છે. કારણ કે પ્રથમ તે શ્રી શત્રુ જય માહાસ્ય એ મૂલ અને વૃત્તિવાળો ગ્રંથ નથી, કેવળ વર્ણનવાળો જ ગ્રંથ છે ! બીજુ શ્રી શત્રુંજય માહાભ્યમાં શ્રીધનેશ્વરસુરિજી પિતાના ગુરૂષે શીલભદ આચાર્ય તરીકે જણાવતા નથી. તેઓ તે પિતાની હયાતિ વલભીપુરના રાજા શિલાદિત્યની વખતે જણાવે છે તે આ બાબતમાં પણ તે પ્રકાશકે ખુલ્લા પુરાવા બહાર પાડવા જોઈએ. ૧૫૦૮
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy